________________
[૪૮] | દ્વારાગ્રત galt aછે છે વિશાળ જિનભવનમાં અથવા પીઠિકાની રચના કરીને ત્યાં મહાવીર પ્રભુની પ્રતિમાની સ્થાપના કરવી. વામ (ડાબી) દિશાએ. કલ્પવૃક્ષ સ્થાપન કરો, પછી તે પ્રતિમા આગળ પ્રત્યેક પૂજાદીઠ જે જે વસ્તુ પ્રભુને ચઢે છે તે તે ચડાવવી બાકી દર્પણ, અષ્ટમંગલ અને વજાઓ સર્વ મૂકવાં. જઘન્યથી તેર પુરૂષ, તેર ઈંદ્રાણી, શેષ વિધિ અષ્ટપ્રકારી પૂજાની રીતે જાણી લેવી. એકસેને ચોવીશ અતિચર ટાળવા નિમિત્તે એકસો ને ચોવીશ દીપક કરવા.
એ પૂજામાં શ્રાવકના શુદ્ધ સમ્યક્ત્વાદિ બારે વ્રત વિધિ તે સમક્તિના પાંચ, બાર વ્રત તથા કર્માદાનના પંચોતેર, સંલેષણના પાંચ, જ્ઞાનના આઠ, દર્શનના આઠ, ચારિત્રના આઠ, તપના બાર અને વીર્યને ત્રણ એ સર્વ મળી એકસે ને ચાવીશ અતિચાર ટાળવાના કહ્યા છે.
શ્રી દ્વાદશત્રત પૂજા
| શ્રાવક્રગુણવર્ણન કાવ્યમ છે ઉચ્ચગુર્યાય નિબદ્ધમૂલં, સત્કીર્તિ શાખાવિનયાદિ પત્ર, દાનંફલં માર્ગુણપક્ષિજિ જિયાશ્મિરે શ્રાવકકલ્પવૃક્ષ ૧ _ રમતાવળ પ્રથમ ઝટકા છે
- દોહા છે સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભગુ પાય છે શાસનનાયક ગાયશું. વર્દમાન જિનરાય છે ૧ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org