________________
[ ૧૨૩] દેવ તે અરિહંત જાણીએ, દેષ રહિત અઢાર છે ગુરા સુસાધુ મહાવ્રતી. પાળે પંચાચાર | ૨ | જિનવર ભાષિત સત્ય છે. જૈન ધર્મ જગ જેય સુખ દુ:ખ હોવે કર્મથી. અવર ન કર્તા કેય છે ૩ છે
છે અનિહાંરે હવણ કરે જિનરાજને–એ દેશી
અનિહાં રે વાસ્તુકપૂ શુભ કીજીએ રે, તજી અવર દેવની આશ છે સુપાત્રે દાન દીજીએ રે, સૂત્ર શ્રવણચિ. અભિલાષ શ્રી શંખેશ્વર પ્રભુ પાસજી રે ૧છે ભવિ ભાવે દ્રવ્યાર્થિક ન કરી રે, શાશ્વત છે લોકાલેક કર્તા તેહને કે નહિ રે કિમ કર્તા માનિયે ફોક છે શ્રીશંખે મારા ઊર્ધ્વ અધ અને નિર્દાલકની રે. સ્થિતિ છે અનાદિ અનંત કર્તા તેહને કે નહિ રે, ઈમ ભાખે શ્રી ભગવંત શ્રી શંખે એવા નવતત્ત્વ દ્રવ્ય છે નિત્ય શાશ્વતાં રે, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે દે ભેદે જીવ દાખિયે રે, તસ લક્ષણ છે ચિદ્રપ શ્રીશંખેજા પરિણામી પુલ જીવ દે જાણીએ રે, અનાદિ સંબંધ વિચાર છે કર્તા કર્મને આતમાં રે, તેમ ભેતા હૃદયે ધાર છે શ્રીશંખે છે પછે શુભાશુભ કર્મ ગ્રહી ભેગી આતમાં રે, વેદે શાતા અશાતા દોય, દેવા મનુજ નારકતિરિ રે, ચઉગતિમાં ભટકે જોય ! શ્રી શંખે છેડા જીવે કીધાં પુણ્ય પાપ તે ભગવે રે, પર પુદ્ગલ સંગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org