SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૭ કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલઘત શુચિમના રન પયામિ વિશુદ્ધ. ૧ ૩» હી શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરાભૃત્યુનિવારણય, સિદ્ધપદ પ્રાપાય શ્રીમતે સિદ્ધાય જલાદક યજામહે સ્વાહા. , તૃતીય શ્રી આચાર્ય પદ પૂજા છે તે દુહો પડિમાં વહે વળી તપ કરે, ભાવના ભાવે બાર ! નમિયે તે આચાર્યને, જે પાળે પંચાચાર | ૧ | | ઢાળ પાંચમી–સંભવ જિનવર વિનતિ એ–શી છે આચારજ ત્રીજે પદે, નમિયે જે ગચ્છ ઘેરીરે ઈંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દોરી રે આચા ૧ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમભાખ્યારે છત્રીશ છત્રીશી ગુણે: શોભિત સમયમાં દાખ્યા રે એ આવા Pરા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે. પામે અવિચલ ઠાણું રે ભાવાચારજ વંદન, કરિયે થઈ સાવધાન રે ! આચારજ૦ ૩ ( દુહો છે નવવિધ બ્રહ્મ ગુપ્તિ ઘરે, વજો પાપ નિયાણ છે વિહાર કરે નવ ક૫ નવે, સૂરિ તત્ત્વના જાણુ છે ૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy