________________
[૧૦૬ ] જ્ઞાન દર્શન અનંત ખજાને. અવ્યાબાધ સુખ દરિયાકે છે સિલ્સબુદ્ધ કે સ્વામી નિજામી કે, હાંરે વાલા પ્રણમનિજ ગુણકામી રે ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રે ૧છે એ આંકણી છે શાયિક સમકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ અવગાહન અગુરુલઘુ જેહની, વીર્ય અનંતનું ધામ કે એ સિદ્ધ છે ર ઈમ અડકર્મ અભાવે અડગુણ, વળી ઈગતીસ કહેવાય છે વળીય વિશેષે અનંત અનંતગણુ નાણુ નયણ નિરખાય છે નિત્ય નિત્ય વંદન થાય કે એ સિવ | ૩ |
જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંતા; ફિરસત દેશ પ્રદેશને. અસંખ્ય ગુણુ ભગવંત છે ૧
| | ઢાળ ચેથી– રાગ ફાગ છે સિદ્ધ ભજે ભગવંત, પ્રાણી પનદી છે સિદ્ધ લોકાલોક લહે એક સમયે, સિદ્ધિવધૂ વરકંત છે પ્રાણીનાઅજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંત છે પ્રાણી ૧ વર્ણ ન ગંધ ન રસ નહીં ફરસ ન, દીર્ધ હૂર્વ ન હુંત છે પ્રાણીબાનહીં સૂમ બાદર ગતવેદી, ત્રસ થાવરના કહેત કે પ્રાણી ! ૨અહી, અમાની, અમાયી, અલોભી, ગુણ અનંતભતા પ્રાણી પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામિને, લળેિ લખિ લબિ પ્રભુમંત છે પ્રાણી છે ૩ો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org