________________
[ ૧૦૨] વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન રકેબીમાં ધરીને, તે રકેબી હાથમાં રાખવી, કળશને મીલીસૂત્ર બાંધી, કુંકુમના સ્વસ્તિક કરી, પંચામૃતથી ભરી, અને કળશે હાથમાં લઈ, પ્રથમ શ્રી અરિહંતપદની પૂજા ભણવી (જે આ સાથે આપવામાં આવી છે. તે સંપૂર્ણ ભણી રહ્યા પછી મેટી પરાતમાં (થાલમાં) પ્રતિમાજીને પધરાવવા. પછી “ & હી નમો અરિહંતાણું” એ પ્રમાણે બાલીને અભિષેક કરી, શ્રી અરિહંતપદની પૂજા કરવી. અષ્ટ દ્રવ્ય અનુક્રમે ચઢાવવા.
૨. શ્રી સિદ્ધપદ રક્ત વણે છે, માટે ઘઉં કેબીમાં ધરી શ્રીફળ તથા અષ્ટ દ્રવ્ય લઈને નવ કળશ પંચામૃતથી ભરી, બીજી પૂજા ભણવી તે સંપૂર્ણ થયા પછી ૩૦ હીં ના સિદ્ધાણું” એમ કહી કળશથી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવા.
૩. ત્રીજું–શ્રી આચાર્ય પદ પીળે વણે છે, માટે ચણાની દાળ, અષ્ટ દ્રવ્ય, શ્રીફળ વગેરે લઈ, નવ કળશ પંચામૃતથી ભરી ત્રીજી પૂજાનો પાઠ ભણ, તે સંપૂર્ણ થયા પછી
હીં નમે આયરિયાણં” એમ કહી કળશ વડે અભિષેક કરો. અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
૪. ચેાથું-શ્રી ઉપાધ્યાયપદ નીલ વણે છે, માટે મગ તથા અષ્ટ દ્રવ્ય લઈ, પૂર્વોક્ત વિધિએ પૂજા ભણાવવી, સંપૂર્ણ થયા પછી “ હીં નમો ઉવજઝાયાણું” એમ કહી કળશવડે અભિષેક કા. અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
પ. પાંચમું–શ્રી સાધુપદ શ્યામ વર્ગ છે, માટે અડદ લેવા. બીજે સવ પૂર્વોક્તવિધિ કરી પૂજા ભણ તે સંપૂર્ણ યયા પછી “ હ્રીં નમો લોએ સવ્વસાહૂણું” કહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org