________________
[ ૧૦૩ ]
૬. છટ્ઠ્ઠું શ્રી – દĆનપઢ શ્વેતવર્ણ છે, માટે તન્દુલ લેવા ૮ હી* નમા દસણરસ ” કહેવું. બીજે સવ વિધિ પૂર્વોક્ત રીતે કરવા.
૭. સાતમું-શ્રી જ્ઞાનપદ વેતવો છે, માટે તન્દુલ લેવા. હ્રીં નમા નાણુસ્સ ” કહેવું. ખીજો સર્વાં વિધિ પૂર્વક્ત રીતે કરવા.
66
";
૮. આઠમુ‘-શ્રી ચારિત્રપદ પણ શ્વેત વગે છે, માટે ચાખા લેવા “ ૐ હ્રીં નમા ચારિત્તરસ ” કહેવું. બીજો સવ વિધિ પૂર્વોક્ત રીતે કરવા.
૯. નવમું:-શ્રી તપપદ્મ શ્વેતવર્ણ છે, માટે ચાખા લેવા. પૂર્વોક્ત વિધિ કરીને “હ્રીં નમા તવરસ ” કહી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
પછી અષ્ટ પ્રકારી પૂજા કરવી. આરતી કરવી. ઈતિ શ્રી નવપદપૂજા વિધિ સમાપ્ત. પ્રથમ અરિહંતપદ્મપૂજા
: દુહા 13
શ્રુતદાયક શ્રુતદેવતા, વંદુ જિન ચાવીશ, ગુણ સિચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ નમું. પાઠક મુનિ ગુણધામ; દસણુ નાણુ ચરણ વળી, તપ ગુણુમાંહે ઉદ્દામ. ૨ ઇમ નવપદ ભક્તિ કરી, આરાધા નિત્યમેવ: જેહથી ભવદુ:ખ ઉપશને, પામે શિવ સ્વયમેવ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org