________________
૧૨૩
તું તુઠિ સકલ સૃધ્ધિ દે ક્ષણમા દેવી અવર નહિ તુજ તેલ, ગુણ કેતા કવિયણ મુખ બોલે. મે ૩૮ પ્રણવ અક્ષર વલિ માયા બીજ, શ્રિયે નમો કરિ હેજે; હી કલીયં મહામંત્રતેજ, વાગવાદિનિ નિત સ્મરીએ. છે ૩૯ છે ભગવતી ભાવે તુજ નમિજે, આટ માસિદ્ધિ સગલિ લીજે; મંત્ર સહિત એક ચીત્ત ગણું જે, ભણતા ગણતા લિલ કરી છે. એ ૪૦ | સંવત ચંદ્રકલા અતિ ઉજવલ, સાયર જે આસું સુદિ નિર્મલ, પુનમસુર ગુરૂવાર ઉદાર, ભગવતી છંદ રચ્યા જયકારા છે ૪૧ છે સારદ નામ જપે જગ જાણું, સારદ ગુણ ગાઉં સુ વિહાણું સારદ આપે બુદ્ધિ વિનાણું, સારદ નામે કોડ કલ્યાણું. છે ૪૨
કલશ
ઈહ બહુ ભકિત રેણું, અડીયલ દેણું સંથુઆ દેવી ભગવઈ, તુમ પસાણ હેઈતિ સયા સંઘ કલ્યાણું-૪૩
|| ઈતિ સરસ્વતી માતાને છંદ સમાપ્ત. છે
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ. સરસ વદન સુખકાર, સાર મુકતા વિલિ ઉરિહારે; ત્રિભુવન તારણ તરણુ અવતાર સે ગાઈ જે પાસ કુમાર.- ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org