SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) એક બળથી પણ હિતવચન ગ્રહણ કરવું. જે કરવું તે પહેલું કીજે, કાલની શી વાતો ? તીરથની આશાતના નવિ કરીએ. અતિ લોભ તે પાપનું મૂલ. કડવાં ફળ છે ક્રોધનાં. માને ગુણ જાયે ગળી, પ્રાણી, જેજે વિચારી, રે પ્રાણી મ કરીશ ભાયા લગાર. નિદ મ કરજો કેઇની પારકી રે ! સંતોષી નર સદા સુખી. મન જીત્યું તેણે જગત્ જીત્યું. શીયળ સમું સુખ કે નહિ. ધોરજ મોટી વાત છે. ગાડરિયો પ્રવાહ જેમ ચાલ્યું તેમ ચાલ્યો; પરમાર્થ કઈ જોતું નથી. ટોલટપાની વાતમાં, વખત અમૂલખ જાય; કનક કોટી ધન આપતાં, સમજો પળ નહિ થાય. આ વાત સુણો ને અમારી, તમે તજે સદા પરનારી. ખોટામાં મોટો છે રંગ, મદિરાનો નવ કરશે સંગ. જુગાર સદા કરવા નહીં. વેશ્યા પરસ્ત્રી ગમન કરવું નહીં. કેફી ચીજો વાપરવી નહીં. ત્રણ મારી ચિંતવવા. હાથે તે સાથે, દેશો તેવું પામો, વાવશે તેવું લણશે. શીળ રહિત નર ફુટડા, જેવાં આવળ પૂલ; શીળ સુગંધે જે ભર્યા, તે માણસ બહુ મૂલ. ક્ષમા સાર ચંદન રસે, સિચે ચિત્ત પવિત્ર; દયા વેલ મંડપ તળે, રહે લહે સુખ મિત્ર. સજજન મુખ અમૃત લવે, દુર્જન વિષની ખાણ. સેબત તેવી અસર. જયણું જનની ધર્મની, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005585
Book TitleTriji Jain Shwetambar Conferenceno Report
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherReception Committee
Publication Year1906
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy