________________
આજે આપને એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને છે ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં.
જી પત્ર ક્રમાંક ૨૧૮ : સૌ. છ ‘સતું' છે, સરળ છે, સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સતુ' છે. કાળથી તેને બાધા નથી. વાણીથી અકથ્ય છે. તેની છેપ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપાય છે. | ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક સત્ જ છે. વાણીથી અકથ્ય હોવાથી મંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે બેદ નથી.
“ભ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી “સતુની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ છે વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ “સતુ” પામી છે
સતું' રૂપ હોય છે.
જનક વિદેહી સંસારમાં રહ્યા છથી વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ
જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. છે અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાધ હોતો નથી.
દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે. એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ?
- મોક્ષમાર્ગ પ્રકાશ
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org