________________
પદો કે (૧) આનંદઘનજી :
શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમે સુમ બારી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ઘુકી તારી.... અબધુ.
શ્રી અભિનંદન સ્વામીના સ્તવનમાંથી" હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરુગમ કો નહિ, એ સબલો વિષવાદ. અભિ-૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણાં, તુજ દરિશણ જગનાથ, ધીઠાઈ કરી મારગ સંચરૂ, સે ! કોઈ ન સાથ.. અભિ-૪
“શ્રી ધર્મનાથસ્વામીના સ્તવનમાંથી પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાલે જગધણી, મહિમા મેરૂ સમાન. જિ. ધ. ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિ. પ્રેમ પ્રતિત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ. ૪
' (૨) યશોવિજયજી :
શ્રી પદ્મપ્રભુસ્વામીનાં સ્તવનમાંથી” સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડેરે બિહુ સરરીઝથી, મનના મનોરથ સીઝેજી.... સુ.૪
| શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org