________________
* ૧લા માળે ઇશાન ખૂણામાં બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. ન પ્રાપ્તિ કરાવ્યા પછી પૂ. કાળીદાસભાઈએ એવી ભવિષ્યવાણી કહી કે તેમની વય નાની છે તે બધી રીતે જોતા ખૂબ આગળ વધશે.
પૂજ્યશ્રીની ભૂમિકા, પરિપક્વ દશા, અપૂર્વ એવી સમજણ અને ! પૂર્વના આરાધક જીવ હોવાથી પ્રાપ્તિ પછી થોડા દિવસમાં પોતાનું પરિપૂર્ણ કામ કરી લીધું અને પોતાના જ અંદર ઉતરીને બહાર છે. દૃષ્ટિએ ગુપ્ત થઈ ગયા, અને એ ગુપ્તતા તેમણે પ્રાપ્તિ થયા પછી ૪૦ !
વર્ષ સુધી જાળવી રાખી. તે ગુપ્ત રહેવામાં વધારેમાં વધારે સહાય છે તેમના ગુરુ છોટાલા દેસાઈની છત્રછાયા હતી, કારણ કે માથે સદ્ગુરુદેવ છે હાજર હોવાથી પૂજ્યશ્રીને કાંઈ બોલવાપણું હતું નહીં. ગુપ્ત રહીને, મૌન રહીને પોતાની સાધનામાં પુરુષાર્થ કરીને દિન-પ્રતિદિન આગળ ને આગળ વધતા રહ્યા.
અત્રે એક ખાસ ઉલ્લેખ કરવાની જરૂરીઆત લાગવાથી ઉલ્લેખ છે. કરીએ છીએ કે અગાસથી શ્રી લલ્લુજી મહારાજ (પ્રભુશ્રી) એ પૂ. શ્રી | બ્રહ્મચારીજીને પૂ. શ્રી કાળીદાસભાઈ પાસે સાયલા બે વખત મોકલેલા હતા અને તેઓશ્રી બ્રહ્મચારીજીને બન્ને વખત પૂ. શ્રી લાડકચંદભાઈ પાસે મોકલી આપેલ.
પૂ. ગુરુદેવ લાડકચંદભાઈ પોતાની સાધક અવસ્થામાં ઉમર વર્ષ - રર થી ૩૩ સુધીમાં તેમને ગુરૂગમનું જે મહાભ્ય લાગ્યું તેની શોધખોળમાં છે છે જે જે મહાપુરુષો, સપુરુષો, જ્ઞાની પુરુષો થઈ ગયેલા તેઓના ગુરુગમના ! | પદોમાં જે વર્ણન કરેલું છે તે પદોમાંથી મુખ્ય મુખ્ય ગાથાઓ તથા પદો કે જે તારવેલા તેમાંથી કેટલાક નીચે આપેલા છે.
૩૮૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org