________________
તમને જગજીવનભાઈનો સત્સમાગમ મળે છે અને એ રૂચે છે, જે એટલે જ આ માર્ગમાં આગળ વધવાની તમારી રૂચિ વધતી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પરમાર્થ માર્ગની જિજ્ઞાસાવાળો માણસ આગળ ! વધી શકે. જિજ્ઞાસા તીવ્ર હોવી જોઈએ.
જ્યાં સુધી જીવને દેહધારીપણું છે ત્યાં સુધી દેહે કરીને ક્રિયા તો કરવી જ પડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવની એવી ' બુદ્ધિ રહે છે જે હું દેહ છું. અને જે કાંઈ ભાવ ઉત્પન્ન થાય ત્યાં છે. પોતાપણું માની તે અનુસાર શુભ ક્રિયા કરે છે તેમાં રંજાયમાન થાય જ છે અને અશુભ ક્રિયા કરે છે ત્યાં દ્વેષ થાય છે. એટલે ક્રિયા-જડને તો જ
એવો નિશ્ચય ન ફરે ત્યાં સુધી છૂટવાનું નહીં અને શુષ્ક જ્ઞાની તો મોઢેથી વાતો કરે છે. જે જીવ અને દેહને લેવા દેવા નથી-બંને દ્રવ્યો, જે બંને દ્રવ્યોના ગુણો અને બંને દ્રવ્યોની પરિણતિ જુદી છે. આમ શાસ્ત્રનો છે આશ્રય લઈને માને કે મને બંધ થતો નથી. પણ જે પુરૂષો પ્રાપ્ત ! પુરૂષના સત્સંગમાં આવે છે, તેને તો સદીય છૂટવાની જરૂરત રહ્યા છે કરે છે, અને કર્મના ઉદયમાં તથા ઉદયથી જે ક્રિયા કરવી પડે તેમાં તે | બહુ જ ઉદાસીન રહે છે.
તમો અહીં રૂબરૂ હો તો ઘણા પ્રકારની સમજણ જુદા જુદા શાસ્ત્રોના આધારે આપી સમજાવી શકાય અને સમજણ પૂરી થયે જીવ ! મજાથી સંસારમાં ઉદાસીન ભાવે રહી શકે છે. તમારે તો ફક્ત એટલું કે છે જ કરવાનું કે જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાનનો ઉદય ધારાવાહી છે. તેમ છે ? શરીરમાં કર્મનો ઉદય પણ ધારાવી છે. જે શુભાશુભ કર્મ ઉદય આવે ! છે. તેમાં પણ તમો જ્ઞાન સ્વરૂપ છો. ઉદય અનુસાર જે શુભાશુભ નવાં છે
કર્મો કરવા પડે તેમાં પણ તમો જ્ઞાન સ્વરૂપ છો. આમ જાગૃતિ વધારો તો શુભાશુભ કર્મ ઉદાસીનપણે થાય. અને આપણે જ્ઞાન સ્વરૂપ હોવાની જ ભાવના એને જ જાગૃતિ કહેવામાં આવે છે. અભ્યાસ વધી જવાથી જ્ઞાન સ્વરૂપ આત્મા એવો ઝળહળતો પ્રગટ થશે કે આપણને લાગે કે આ આવી સ્થિતિમાં કર્મબંધ પડે જ કઈ રીતે ? પણ આવું તો કોઈક છે. જીવને અભ્યાસ વધતા બને. પછી તો મડદાની ક્રિયા સાવ લુખી લાગે
૩૭ર
શ્રી સોભાગ્યાભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org