________________
કેડે છોકરું અને છોકરું બહારમાં ગોતે છે.
તપ, વ્રત, પચ્ચખાણ, દેવદર્શન, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ તથા જૈનમાં અને બીજા દર્શનોમાં આવશ્યકાદિ ક્રિયા કરવાની છે તે * ઊંચા પ્રકારની છે પણ જ્ઞાન વિના તે જન્મમરણનો ફેરો ઘટાડી શકે
નહિ. જ્ઞાન હોય તો બીજી બધી ક્રિય. શરીર ઉપરથી મૂછ ઉડાવવાને બહુ જ સહાયભૂત થાય. અમારે તો શરીર થાક્યું એટલે દૂર જવું ન આવવું મુસાફરી ભારે પડે.
દઃ છોટાલાલની શુભાશીષ છે રાત દિવસ આપણાં અરૂપી આરિસામાં આપણી કર્મદશા અથવા દેહાધ્યાસ ભાસ્યા જ કરે છે. અરિસાને ખબર નથી. જીવમાં દેહાત્મા બુદ્ધિ હોવાથી શુભકર્મના ઉદયમાં ખુશી થાય છે અને અશુભ કર્મના જ ઉદયમાં માથે ચોફાળ ઓઢી પોક નાખે છે. એ કેવળ મોહનીયનો મહિમા છે.
ચક્રવર્તીની સમસ્ત રિદ્ધિ સિદ્ધિ કરતાં મનુષ્ય જીવનનો એકેક . સમય વધારે કિંમતી છે. એવું ઘણીવાર વાંચ્યું છે. પણ અજ્ઞાન ખટકતું જ નથી. ઉલટો જાણે છે કે આપણે બીજા કરતાં ઠીક છીએ.
દઃ છોટાલાલની શુભાશીષ ને એ પત્ર નં. પ૭ .
સાયલા તા. ૨૩-૧૦-૩૮
ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
વિશેષ લખવાનું જે તમો હવે દેહ અને આત્માને ગુણે લક્ષણે કરી જુદા છે. એવું પરોક્ષ જ્ઞાન તો તમોને પૂરેપૂરું થયું છે. બંને દેહોના ધર્મોનો ઉપયોગ લક્ષણ અને જ્ઞાન ગુણવાળા આત્મામાં તો અભાવ છે. કારણ બંને દેહના ધર્મોથી આત્મા ગુણે લક્ષણે કરી
શ્રી સૌભાગ્યભાજી અને સાયલા
૩૬૭
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org