________________
છે, બીજી બાજુ મનના સંકલ્પ-વિકલ્પ કર્મધારા છે. કર્મધારા જ્ઞાનધારા વડે અનુભવાય છે. જાગૃતિ વધી જશે એટલે મન:પર્યવનો ખુલાસો આપોઆપ થઈ જશે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૨૮ ૪ .
સાયલા, તા. ૧-૯-૭ર. 4 ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સાયન
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૩૦-૮ નું લખેલું મળ્યું છે. તમે પોતે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ હોવા છતાં કર્મના ઉદયમાં જે અસ્થિરતા અનુભવાય છે તેની ખતવણી આત્મસ્વરૂપમાં કરો છો અને ખાલી છે વાસણમાં આપણે ધંધા વિગેરેના વિચારો એ પાત્રમાં ભર્યા જ કરીએ છીએ. વૈરાગ્ય તથા પુરુષાર્થનું બળ વધારશો તો ઉદયમાં મુંઝાવું નહીં પડે. મારી તબીયત ઠીક છે.
દઃ છોટાલાલના શુભાશીષ D પત્ર નં. ૨૯
તા. ૧૫-૧૨-૭ર છે છે ૧. આંખ ઇન્દ્રિયનો વિષય રૂપથી લક્ષ કરનાર આત્મા તેનાથી
જુદો છે. * ૨. કાન ઇન્દ્રિયનો વિષય શબ્દથી લક્ષ કરનાર આત્મા તેનાથી તે
જુદો છે. ૩. નાક ઇન્દ્રિયનો વિષય ગંધથી લક્ષ કરનાર આત્મા તેનાથી જુદો
૪. ત્વચા ઇન્દ્રિયનો વિષય સ્પર્શથી લક્ષ કરનાર આત્મા તેનાથી જ
છે
જુદો છે.
3૪૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ]
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org