SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ છે, બીજી બાજુ મનના સંકલ્પ-વિકલ્પ કર્મધારા છે. કર્મધારા જ્ઞાનધારા વડે અનુભવાય છે. જાગૃતિ વધી જશે એટલે મન:પર્યવનો ખુલાસો આપોઆપ થઈ જશે. દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૨૮ ૪ . સાયલા, તા. ૧-૯-૭ર. 4 ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સાયન જત તમારું પોસ્ટકાર્ડ તા. ૩૦-૮ નું લખેલું મળ્યું છે. તમે પોતે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ હોવા છતાં કર્મના ઉદયમાં જે અસ્થિરતા અનુભવાય છે તેની ખતવણી આત્મસ્વરૂપમાં કરો છો અને ખાલી છે વાસણમાં આપણે ધંધા વિગેરેના વિચારો એ પાત્રમાં ભર્યા જ કરીએ છીએ. વૈરાગ્ય તથા પુરુષાર્થનું બળ વધારશો તો ઉદયમાં મુંઝાવું નહીં પડે. મારી તબીયત ઠીક છે. દઃ છોટાલાલના શુભાશીષ D પત્ર નં. ૨૯ તા. ૧૫-૧૨-૭ર છે છે ૧. આંખ ઇન્દ્રિયનો વિષય રૂપથી લક્ષ કરનાર આત્મા તેનાથી જુદો છે. * ૨. કાન ઇન્દ્રિયનો વિષય શબ્દથી લક્ષ કરનાર આત્મા તેનાથી તે જુદો છે. ૩. નાક ઇન્દ્રિયનો વિષય ગંધથી લક્ષ કરનાર આત્મા તેનાથી જુદો ૪. ત્વચા ઇન્દ્રિયનો વિષય સ્પર્શથી લક્ષ કરનાર આત્મા તેનાથી જ છે જુદો છે. 3૪૨ ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ] Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy