SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ' કરેલો વિભાવ યોગ તે જડ સ્વરૂપ છે. છે કૃપાળુદેવ કહે છે કે “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને 1 શ્રી તીર્થકર ધર્મ કહે છે. એક સમય પણ બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો અને શ્રી તીર્થકર માર્ગ કહે છે.” વળી કૃપાળુદેવ કહે છે કે વિભાગ યોગ બે પ્રકારના છે. (૧) પૂર્વે નિષ્પન કરેલું એવું ઉદય સ્વરૂપ. (૨) આત્મબુદ્ધિએ રંજનપણે કરવામાં આવતું ભાવ સ્વરૂપ. જ્ઞાનીઓને જાગૃતિ રહે છે. એટલે તેઓને બીજા પ્રકારનો વિભાવ યોગ હોતો નથી પણ પહેલા પ્રકારનો વિભાગ યોગ ઓછો (મોળો) પડતો જાય છે. પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સુધી તે વિભાવ યોગ | રહે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થાય એટલે મોહનો ક્ષય થાય છે. બાકી સમ્યફદૃષ્ટિ છે જીવોને મોહનો ક્ષય નથી પરંતુ મોહ શાંત થયેલો છે એટલે તેઓ | મોહજીત કહેવાય છે. મૂળ દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય અને એને આશ્રયે રહેલું સંયોગી દ્રવ્ય જ કહેવાય છે. એટલે બન્ને શરીરો અને બન્ને શરીરોના નામ તે ખોટી વસ્તુ. એક જીવતું જાગતું આત્મદ્રવ્ય એ જ સાચી વસ્તુ અને તે આપણે છીએ. આ કાગળનો વિચાર કરશો અને કાગળની પહોંચ લખશો. દઃ છોટાલાલના આત્મવંદન પત્ર નં. ૩ જ સાયલા, તા. ર૭-૭-૬૫ ભાઈ શ્રી ઈશ્વરભાઈ, માટુંગા છે તમો જે સ્થિરતા ઇચ્છો છો તે ક્ષયોપશમ જ્ઞાન હોય ત્યાં સુધી આ આવે નહીં. તમો કેવળજ્ઞાન જેવી સ્થિરતા ઇચ્છો છો તેને હજુ ઘણો ૩૧૮ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy