________________
પ્રકરણ-૪ શ્રી વૃજલાલભાઈ દેવજીભાઈ બેલાણી શ્રી વૃજલાલભાઈ અને શ્રી કાળીદાસભાઈ સરખી ઉંમરના બાળમિત્રો, બાળપણથી આજ સુધી કાળીદાસભાઈની સાથે પરમાર્થ પ્રેમની દોસ્તી અખંડપણે ચાલી આવતી હતી.
હવે કાળીદાસભાઈ જ્ઞાની છે, પ્રાપ્ત પુરુષ છે તથા તેની અલૌકિક આ દશા છે તેવી દઢ ખાત્રી વૃજલાલભાઈને થઈ હતી અને કાળીદાસભાઈની છે પાછળ પડી ગયા હતા કે મને કોઈ પણ હિસાબે બીજજ્ઞાનની પ્રાપ્તિ છે.
કરાવો. પણ તેમના ગુરુ શામળભાઈ તરફથી કાળીદાસભાઈને આજ્ઞા ! જ ન હોવાથી તે લાચાર હતા. બીજી બાજુ તેમના પરમાર્થ મિત્ર કે વૃજલાલભાઈને કોઈ પણ રીતે જો આ બીજજ્ઞાનની પ્રાપ્તિ થાય તો પરમાર્થ માર્ગે તેમને આગળ વધારવાની સુગમતા થાય. તેથી પૂજ્ય : શ્રી કાળીદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાનો માર્ગ શોધી કાઢ્યો.
વૃજલાલભાઈને બોલાવીને એક દિવસ કહ્યું કે ભાઈ વૃજલાલ તું મારી પાછળ ઘણા વખતથી બીજજ્ઞાનની પ્રાપ્તિ માટે પડ્યો છે તેનો છે. મને આજે એક રસ્તો સૂઝી આવ્યો છે તે હું તને બતાવું તે પ્રમાણે કર તો તારું પરમાર્થ કામ થઈ જાય. તેઓશ્રીએ વૃજલાલભાઈને જ રસ્તો બતાવતાં કહ્યું કે મારા ગુરુ શામળભાઈની દીકરી શ્રી મણીબહેન છે. આ છે તેમની પાસેથી આ જ્ઞાન તમે મેળવી લ્યો.
જ્ઞાનપ્રાપ્તિ માટે બતાવેલ આ ઉપાયથી શ્રી વૃજલાલભાઈને અતિ : અતિ આનંદ થયો અને શ્રી મણીબેન વર્ષમાં બે વખત આગ્રાથી 4 સાયેલા આવતા હતા તેથી તે ખ્યાલ રાખી જ્યારે તેઓ સાયેલા આવ્યા ત્યારે તેઓનો સત્સંગ વધાર્યો અને તેમનો વિશ્વાસ તથા કૃપા મેળવી છે લીધી અને પરિણામે શ્રી મણીબેને પોતાની શક્તિ અનુસાર શ્રી ! * વૃજલાલભાઈની પરીક્ષા કરીને, પાત્રતાની ખાત્રી કર્યા પછી સંવત ૧ ૧૯૮૪ના માગશર સુદમાં શુભ ચોઘડીએ સાથલામાં શ્રી હિંમતભાઈની
૩૦૬
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org