________________
જ ચોકડી.
પાંચમી-મિથ્યાત્વ મોહની છઠ્ઠી-મિશ્ર મોહની. સાતમી-સમકિત છે મોહની. આ સાત પ્રકૃતિ ક્ષય હોય તેને સમકિત હોય છે.
હવે અનંતાનુબંધી ક્રોધ એટલે પવર્તમાં ફાટ પડે અને તે જેમ ? ભેગી ન થાય તેમ અનંત સંસારને ધારે તેવા પ્રકારનો જે ક્રોધ . જીવન પર્યંત ઝેર મૂકે નહીં. તેવું જ માન, માયા અને લોભનું સમજી
લેશો.
છેહવે અનંતાનુબંધી ચાર કષાય જે ઉપર કહ્યા છે તેનો ખરો ખુલાશો છે
કૃપાળુદેવે પુસ્તકમાં પ્રશ્ન તથા ઉત્તરરૂપે લખેલ છે. પ્રશ્ન કષાય તે શું?
ઉતર : સત્પરુષો મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના જ કર્યો જાય છે તેમાં કલ્યાણ નથી છતાં કરવા માટે દુરાગ્રહ રાખે તે
કષાય.
પ્રશ્ન મિથ્યાત્વ મોહનીય કોને કહેવું?
ઉત્તર : ઉન્માર્ગ તે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ તે ઉન્માર્ગ માને તે જ મિથ્યાત્વ મોહનીય. પ્રશ્ન : મિશ્ર મોહનીય કોને કહેવું?
ઉત્તર : ઉન્માર્ગથી મોક્ષ માર્ગ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ. એવો જે ભાવ ઉત્પન્ન થાય તે મિશ્ર મોહનીય. પ્રશ્ન : સમકિત મોહનીય કોને કહેવું?
ઉત્તર : આત્મા આ હશે ? એવી જે શંકા થવી એનું ભાન થાય તે સમકિત મોહનીય.
આત્મા છે એવો જે નિશ્ચય ભાવ તે સમ્યકત્વ'. હવે તમે વિચારશો છે કે આ સાત પ્રકૃતિ માંહેની તમારામાં કઈ કઈ પ્રકૃતિ રહી છે. કે
( શ્રી સૌભાગ્યભાઈ અને સાસલા ,
ર૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org