________________
*.
* વિશેષ લાભ મેળવવા આપ ધારો છો તે શા કારણથી ?
દ. ભાવસાર વ્રજલાલ દેવજીના નમસ્કાર 4 તા. ક. :
બીજું કૃપાળુદેવ પણ નીચે મુજબ લખે છે કે : “બીજું કાંઈ શોધ " માં. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ છે કરી દઈ વર્યો જા. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લે છે.”
ભાઈશ્રી આ વાક્ય આપે વારંવાર વિચાર્યું હશે, છતાં આ ઠેકાણે આપને એવો જ પ્રશ્ન થશે કે સત્પુરુષો કોને કહેવા ? તો તેના જવાબમાં પણ કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષ એ જ કે જેને નિશદિન આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી આવ્યું એવું જેનું અનુભવગમ્ય વચન છે. તો હવે આમાં આ વચનોને વિચારતા સત્પુરુષ કોણ અને ક્યાં હશે તેવી શંકા ઉદ્ભવે તેવું ક્યાં છે ! તેમ જ આ મુજબ ત્યાં જોવામાં ન આવે અને ગમે તેટલા માણસો તેને સતુપુરુષ તરીકે માન્ય કરતા હોય તો પણ આ વચનો જેણે વિચાર્યા જ હોય તે માણસ ભૂલે પણ કેમ ? તે વિચારશો.
તારીખ સદર
1
. અક્ષરો ફાટી ગયા છે.
) પત્ર નં ૫ %
સં. ૧૯૯૨ના જેઠ સુદ-ગુરુવાર છે. સુજ્ઞ ભાઈ શ્રી હરજીવનભાઈ મગનલાલ, નાસીક
સાયલાથી લી. શુભેચ્છક કાળીદાસ માવજીના જય જીનેન્દ્ર વાંચશો. કે તમારું કવર મળ્યું... વાંચી બીના જાણી. તમારા કાગળનો ખુલાશો ?
નીચે મુજબ જાણશો.
૨૧૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org