________________
ઉપરની બંને વ્યક્તિઓમાંથી શ્રી કાળીદાસભાઇને તે જ્ઞાન બીજાને આપવાની મનાઈ કરેલ. અને મણીબહેનને તે મનાઈ ન હતી.
શ્રી શામળભાઇનું જીવનચરિત્ર તેમજ જન્મ અને સ્વર્ગવાસની તિથિ કે તારીખ મળતી ન હોવાથી તેમને વિષે જે કંઈ જાણવામાં છે છે તેની વિગત અત્રે આપી છે.
શ્રી શામળભાઈ તેમના કાકા લલ્લુભાઈ શેઠના જેવા ખૂબ જ છે. ભદ્રિક અને સરળ સ્વભાવના હતા. તેમને આ જ્ઞાન સૌભાગ્યભાઈ પાસેથી પ્રાપ્ત થયા બાદ થોડા સમયમાં જ તેઓ પરમાર્થ પરમાર્થ : છે પુરુષ બની ગયા હતા. તેમનું વાંચન શ્રીમદ્જીના વચનામૃતનું ખૂબ જ
ઘરૂં અને ઊંડું હતું. તેમનો વ્યવસાય નિર્દોષ અને સાત્વિક હતો. તેમનું કે રહેઠાણ સાયલામાં સૌભાગ્યભાઈના મકાનની સામે જ હતું. ત્યાં તેઓ ભેંસો રાખીને દૂધનો વ્યવસાય કરતા હતા.
તેઓ દરરોજ સવાર-સાંજ ભેંસોને પાણી પાવા માટે બજારમાંથી નીકળતા હતા. બજારમાં કાળીદાસભાઈની દુકાન હતી અને તેઓ સુખડીયા (કંદોઈ)નો ધંધો કરતા હતા. તેઓ જ્યારે જ્યારે મીઠાઈ, તે ફરસાણ કે બીજી ચીજો બનાવતા હોય ત્યારે બાજુમાં એક ઠવણી રાખતા અને તેના ઉપર વચનામૃતનું પુસ્તક રાખતા અને તે દરમ્યાન સમયની અનુકૂળતા મુજબ અચૂક તેનું વાંચન ચાલુ જ હોય. તેઓ છે વાંચન ઊંડું અને સમજપૂર્વક કરતા.
કાળીદાસભાઈની વાંચનની આવી જીજ્ઞાસા શામળભાઈ જતાંન આવતાં રોજ નિહાળતા અને તેનું નિરીક્ષણ કરતા. એક દિવસ જ - શામળદાસભાઈ ત્યાંથી જતા હતા ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે એય 4
કાળીઆ તું આ શું વાંચે છે? કાળીદાસભાઈએ જણાવ્યું “બાપુ હું ૨ શ્રીમદ્જીનું વચનામૃત વાંચું છું.” ત્યારે શામળભાઈએ કાળીદાસભાઈને જ કે કહ્યું “જો કાળીઆ આ તું જે વાંચે છે તેમાં કોઈ સત્પરુષ મળે તો તેનો
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા)
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org