________________
| સહજાભસ્વરૂપાય નમઃ |
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
શ્રીમદ્ રાજચંદ્રનાં વિચારરત્નો જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ. અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વશદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ
સદ્ગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયંવત વર્તો.
અનતંકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને * નમસ્કાર.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org