________________
(૨૦) છે. ૪ : દશવૈકાલિકમાં પહેલી ગાથા :
धम्मो मंगलमुक्किळं, अहिंसा संजमो तवो;
देवा वि तं नमसंत्ति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ જ બતાવ્યો નથી. - ૬ : સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો જ અતિશય છે.
(૩૦) ૧. મધ્યેષ્ટિ સંકે, સંનો નો રોફ નીવર;
सो बन्धो णायव्वो, तस्स विओगो भवे भेक्खो' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો છે તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સમસૂઇસારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો. જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં.
૧૯ : સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી | જ વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો જ
ખરો નથી એમ સમજે છે, તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મષ્ટિ ચૂકતા નથી. 1. આત્યંતર પરિણામ અવલોકન
0 હાથનોંધ - ૧ % (હાથનોંધ-૧, પૃ. ૧) ૧
(૧) શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org