________________
સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ જ તરંગરૂપ છે. અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. તે
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી | ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી જ ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?
D ઉપદેશ નોંધ ૩૬ (૪ સર્વ વાસનાનો ક્ષય કરે સંન્યાસી. ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે ! * ગોસાઈ, સંસારનો પાર પામે તે યતિ (જતિ).
મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો છે ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે
મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા છે. [ સ્વરે માન, પૂજા, સત્કાર આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી !
આત્માર્થે કરવો.
છે. પ્રભુ પૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે. તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો 1 નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને કે ચડાવે. ત્યાગી મુનિને પુષ્પ ચડાવવાનો છે તેના ઉપદેશનો સર્વથા છે | નિષેધ છે.
' “સિઝઝંતિ', પછી “બુઝંતિ', પછી “મુચંતિ', પછી પરિણિવાયેતિ', છે. પછી “સબૂદુખાણતંકવંતિ' એ શબ્દોના રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે ' છે. “સિઝઝંતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી “બુજઝંતિ” બોધસહિત, | * જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુજઝંતિથી સૂચવ્યો. એમ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org