________________
પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. આ
વર્ષ ૩૧મું 0 પત્ર ક્રમાંક ૮૧૭: મુનદાસ પ્રભુદાસ, સુણાવ છ આત્મદશાને પામી નિતંકપણે, યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યું જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના
તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં છે. સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના
સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ | જ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો
યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી, પણ આત્માર્થી જીવોનો યોગ ' બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં આ બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે.
પત્ર ક્રમાંક ૮૧૯ઃ એ. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવયપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી,
આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે * છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી તે રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને છે
તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વમુમુક્ષુઓએ મુખે કરી * હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. જીપત્ર ક્રમાંક ૮૨૫:ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ કાવીઠા છે . આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન
' મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org