________________
* એટલે કહેવા માત્ર જ્ઞાન છે.
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ખર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ;
શ્રી સુભાગ્યને શ્રી અચળ,આદિમુમુક્ષુ કાજ;
તથા ભવ્ય હિત કારણે, કહ્યો બોધ સુખસાજ. (આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે ! જ આ વધારાની ગાથાથી જણાશે)
શ્રી સરુચરણાર્પણમસ્તુ
વર્ષ ૩૦મું
પત્ર ક્રમાંક ૭૨૪ જ મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ.
જી પત્ર ક્રમાંક ૭૩૬ઃ સૌ. 9 રાગદ્વેષનાં પ્રત્યેક બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ છે કિંચિત્ માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી.
પત્ર ક્રમાંક ૭૪૬ ઃ ત્રિ.+મા. ૪ ત્યાગ વિરાગ ના ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. “મોહનીય'નું સ્વરૂપ આ જીવ વાંરવાર અત્યંત વિચારવા જેવું છે. આ મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; સાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં
EC
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org