________________
અને જ્યાતિષ તથા મહાયાન તત્ત્વજ્ઞાનના સારા જાણકાર હતા, કે ખેાજના શેવમનને કાળ્યાના શૈાખ હતા. બીજા રાજા ગણિતમાં અને મગાળવિજ્ઞાનમાં પ્રવીણ હતા.
છે તે ભારતની મૂર્તિઓ કરતાં પણ વધારે સુંદર છે. પ્રજ્ઞાપામતાનું શિષ ભખા જગતમાં અજોડ છે. રામુદુરની યુદ્ધની પાષાળુમૂર્તિ ખૂબ સુંદર છે. બીજા શિલ્પા ધાતુમાં પણ છે. જેની મૂર્તિ હેાઈ શકે એ ખયાં દેવદેવીઓનાં શિલ્પ ત્યાં થયાં છે.
જાવામાં સ ંસ્કૃત ભાષા ચાલી એટલુ' જ નહીં, પર ંતુ ત્યાં સ ંસ્કૃતમાં નવા ગ્રંથ લખાયા, ને સારી સાહિત્યસેવા થઈ. ઈ. સ. ૧૦૦૦ થી ૧૫૦૦ નાં ૫૦૦ વર્ષોમાં કઢિરિ, સિ'હસાર અને મજપહિતનાં રાજ્યાના આશ્રયે અહી ભારતીય સ ંસ્કૃતિ ઘણી ખાલી. સ્મરબહેન, અર્જી નવિવાહ, ભારતયુદ્ધ, સુમનસાંતકવિધિમાં (પુષ્પથી મૃત્યુ—રઘુવંશમાં અજરાજાની પત્ની અને દશરથની માતા ઈન્દુમતીના મૃત્યુના પ્રસ ગ) વગેરે કાન્યા પ્રસિદ્ધ છે. ભારતની બહાર સંસ્કૃતના આટલેા બંધા વિકાસ ખીજે ક્યાંય થયું નથી. પાલીભાષાની ધારા ખમાં, સિàાન અને હિંદી ચીનમાં હજી વહે છે.
સિલાન, ખાં અને સિયામમાં બૌદ્ધ ધર્મ પ્રધાનપણે રહ્યો, ભીજા ભાગેામાં બ્રાહ્મણ ધમ પ્રચલિત રહ્યો ધમ ગૌણ સ્થાને રહ્યો. ત્યાં હિંદુ “સ્મૃતિ આ જડી
; નવીઓની
Jain Education International
કેટ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણેયનુ ત્યાં સ્થાન છે; પરંતુ શિવનું સુય સ્થાન છે. ખીજું સ્થાન વિષ્ણુનુ છે. બંને પુરાણથી ત્યાંના લેાકા પૂરેપૂરા જાણકાર હતા. પૂજા કેટલાંક રૂપાંતર થયાં છે. તે વણી કેટલાકના લેાપ થયે છે.
અગ્નિએશિયાના પ્રદેશામાં ભારતીય ગુમા એક શિલ્પની ઘણી પ્રતિષ્ઠા છે. પ્રતિમા ઊભી છે, એ હાથ છે, મૂછે છે, અણીયાળી વાહી. છે, પેટ મેટ્ટુ છે, હાથમાં કમંડળ ને ત્રિશૂળ છે, કહે છે કે, આ મહાયેગી શિવ છે. વળી એમ પણ કહે છે કે, એ શિલ્પમાં ઈન્ડોનેશિયાના પ્રાણ ભળી ગો છે. માને છે કે આ મુતિ મુર્તિ અગસ્ત્યની એની ભારે પ્રતિષ્ઠા છે ને પૂજા થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org