SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જાવામાં સજાના મૃત્યુ પછી એમની સમાધિ મધાતી. તે ચંડી મેમત, ચ’ડીકલસન, ચ’ડીસરી, ચ’ડીપવન એમ એળખાતી. નાલુકાના ખેાદકામમાં જાવારશૈલીની સ્મૃતિ મળી છે. જાવાના શાસકોમાં આદર્શ રાજ્યવ્યવસ્થા માટે શણી સુહિતા વિખ્યાત હતી. આનિયામાં ચૌક્રમી સદીમાં હિંદુ રાજ્ય રઘુ એવા ચીની ઉલ્લેખા છે. એ રાજ્ય પણ જાવાએ જીતી લીધું. પછી મુસ્લિમાના હાથમાં ગયું.. આશરે ઈ. સ. ૭૫૦ માં રાણુન્નુરનું વિશ્વવિખ્યાત મદિર ખ ધાયુ', કહે છે કે, સેા વર્ષે એ પૂરેપૂરું ખધાઈ રહ્યું. હિંદી–જાવાની કળાનું એ સૌથી માટુ સ્મારક છે. એના નવ માળ છે. છેક ઉપલે માળે ઘંટ આંકારના સ્તૂપ છે. ઉપલા ત્રણ માળ ગેાળાકારમાં છે. નીચેના ત્રણ માળ ચારસ આકારમાં છે. એની સીડી, કમાના, ગેાખ, વગેરેમાં બુદ્ધનાં શિલ્પ છે. જાતકકથાઆના પ્રસંગા, અવદાન અને લલિત વિસ્તાર છે. ભક્તિના સન્ય પ્ર૪શન જેવું' આ મદિર છે. આવું ખીજું વિશાળ મન્દિર ક મેાજના અંધકારમાં છે. એ નવમા રીકામાં મધાયુ' છે. મંદિરની ચારે બાજુએ માટી ખાઇ છે. પાંચ મહાદ્વાર છે. સા સા ફ્રૂટના પહેાળા પાંચ મહામાર્ગ છે. એ એની બાંધણી ચેારસ છે. ફરતે માટેા કાટ છે. એક એક બાજુ ખચ્ચે માઇલ લાંબી છે. મધ્યમાં મંદિર છે. બારમા સૈકામાં કારવટા ધાયા. મનુષ્ય આ પૃથ્વી ઉપર ઘણાં ધર્માંસ્થાના મધ્યાં છે તેમાં આ સૌથી વિશાળ સ્થાન Jain Education International re છે. એની ખાઈ ૬૦૦ ફૂટ પહેાળી ને માઈલ ચારસ છે. એના ત્રણ માળ છે. પહેલા માળ ૧૮૭૪૨૧૫ મીટર, બીજે માળ ૨૦૦૪ ૧૧૫ મીટર અને ત્રીજો માળ ૭૫૪૭૫ મીટરના છે ખીજે માળે ૨૨ ફૂટ ઊંચે ને ત્રીજો માળ ૪૦ ફૂટ ઊંચે છે. એનાં ૧૨ શિખા છે. પ્રદક્ષિણાના માગ ઉપર છત છે. ઠેરઠેર કળાની શાલા છે. હરિવ’શ, પુરાણા, શમાયણ ને મહાભારતની કથાના ભીંત શિલ્પે। પુષ્કળ છે, ખમાંથી તે ઐનિયા સુધીમાં સ ંસ્કૃત આલેખેા મળે છે. એના સમય બીજી સદીથી એક હજાર વર્ષ સુધીના છે. હિંદી ચીનમાં હજી પાલીભાષાના રાજીઢા જીવનમાં વ્યાપક ઉપયોગ થાય છે, એકલા ચંપા (ઉત્તર વિયેટનામ) માં ૧૦૦ શિલાલેખ મળ્યા છે. ખાજમાં આ લેખોની ભાષા ઊંચા સાહિત્યવાળી છે, સુ ંદર કાન્ચે છે, કાળના પડતાને યશ આપે એવી છે. કાવ્યે લાંબા પણ છે. રાજા યશા વનના ચાર શિલાલેખનાં કાન્યામાં ૫૦, ૭૫, ૯૩, અને ૧૦૮ શ્લેાકી છે. એના છંતુ ભાવ, માહિતી ઊંચાં પ્રકારનાં છે. રાજા રાજેન્દ્રવનનાં લેખકાવ્ય ૨૧૮ અને ૨૯૮ લેાકનાં છે. આ દેશેા ભારતથી હજારા માઇલ દૂર હાવા છતાં આ કાન્યા શુદ્ધ ભારતીય કાવ્યે છે. સવ ગ્રંથામાં હિં'- મૌદ્ધ અને જૈન તત્ત્વજ્ઞાન તથા દેવાના ઉલ્લેખા છે. ચ'પાના ત્રણ રાજાએ પેાતે કવિ હતા. એક તા ચારે વેદમાં પ્રવીણુ હતા. બીજા વળી ષડૂદનમાં ને વ્યાકરણમાં પ્રવીણ હતા. ત્રીજા નારદીય અને ભાગ વધશાસ્ત્ર અને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy