SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારધારાને ફકત સિદ્ધાંતનો ટેકે છે, હલકી છે ! આ સિદ્ધાંત એક કહપત અને જેઓ આ સિદ્ધાંત-વિરોધી છે, તેઓની વાર્તા છે. ગુરૂવાકર્ષણને નિયમ પાસે સર્વ બાબતે, કાર્યકારણ શક્તિ અને અસ્તિત્વમાં જ નથી. બાઈબલને સાદે ઉપદેશ છે. ફલેટ અર્થ ન્યુઝ જે વસ્તુ ઉપરથી નીચે પડે છે તે તેની - મે ૧૯૭૮ના અંકમાંથી આજુબાજુની હવા કરતાં વધુ ભારે છે, તથા સાભાર ઉપૂત ઘણી વસ્તુઓ હવામાં તરે છે, કારણ કે તેઓ તેની આજુબાજુની હવા કરતાં વધુ | કષાયને નિગ્રહ શી રીતે ? જીવનમાં ખળભળાટ ઉપજાવનાર કષાયે ખરેખર એગ્ય રીતે કાબૂમાં ન લેવાય તે જીવન-શક્તિઓ ઓળાઈ જાય છે. તેથી સમજણપૂર્વક વિવેક કેળવી કષાયને કાબૂમાં લેવા નીચે મુજબ પ્રયત્ન કરવા જરૂરી છે. ૦ જડપદાર્થની આસક્તિમાંથી તીવ્ર ઈચ્છારૂપ લેભ ઉપજે છે. ૦ ઈચ્છાની પૂર્તિ માટે માયા કરવી પડે છે. ૦ ઈચ્છાની પૂતિ થવાથી માન ઉપજે છે. ૦ ઈચ્છાની પૂર્તિમાં ડખલ કરનાર ઉપર ગુસ્સો આવે છે. તેથી વિવેકપૂર્વક જડ-પદાર્થોની આસક્તિ ઘટાડવા પ્રયત્ન કરાય તે - કપાયે આપ આપ નબળા પડી જાય !! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy