SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ રમ્ય-કથાઓ રચતા કવિ (મલાદન)ને જોઈને અને પ્રલાઇન ઘણીવાર મદદ કરતા હતા તે સરસ્વતી પુનઃ પુલકિત બની હતી. પ્રસિદ્ધ હકીકત છે. પાલણપુરની ડીફટરીમાં આ નગરના પાટણના રાજાઓ સાથેના સંબંધે ઘણું સંસ્થાપક વિશે એકથી વધુ તક જોવા મળે છેત્રીપૂર્ણ હતા. શત્રુંજય તીર્થની યાત્રામાં છે. જેમાં ધારાવર્ષના એક સરદારે આ નગર કુમારપાલે અગ્રગણ્ય ઘણું પુરૂષોને સાથે લીધા વસાવ્યું હતું. એવો એક ઉલ્લેખ છે. કદા હતા. જેમાં પ્રહૂલાદનપુરને સ્થાપક પરમારચિત પ્રહલાદને જરૂર પડયે પિતાને ભાઈના વંશી પ્રહૂલાદન પણ હતો. (પરમારવશ્ય રસૈન્યને હવાલે પણ સંભાળતા હશે, એવું પ્રહૂલાદનપુર નિવેશકારક પ્રહલાદના...) આ ઉપરથી અનુમાની શકાય. “વિજયશ્રીને ગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલે તેની તરફના પતિ તરીકેનું બિરૂદ અમરતું જ તેને માટે સદ્ભાવને કારણે પાલણપુરના પાહલ વિહારની જાયું હોય તે શક્ય નથી. તેનું યુદ્ધ મુલાકાત લીધી હતી. કૌશલ્ય જાણીતું છે. ઇતિહાસ તેને સમર્થન પ્રહૂલાદન કવિ, વિદ્વાન યુદ્ધવિશારદ આપે છે. ગુજરાતને રાજા અજયપાલ મેવાડ હોવા ઉપરાંત મહાન દાનવીર પણ હતા. ના રાજા સામંતસિંહ સાથેના વિગ્રહમાં ગંભીર રીતે ઘવાયે હતો. ત્યારે પ્રહૂલાદન તેને પડખે ધાર્મિક, સાંસ્કૃતિક અને જનહિતનાં કાર્યોમાં તેણે પિતાનું જીવન વિતાવ્યું હતું. તેના રહી પૂર્ણ તાકાત તથા કૌશલ્યપૂર્વક લડ હતે. ઘવાયેલે અજયપાલ અશકત બને જવાથી જનકલ્યાણકારી વ્રત જે પ્રહૂલાદનને ત્યારે પ્રહલાદનની તલવારે તેનું રક્ષણ કર્યું આશ્રય કરી રહ્યું હતું, તે વિરમી ગયું, એવું હતું. આબુ પ્રશસ્તિ અને સુરત્સવ મહા સુરત્સવ મહાકાવ્યને કવિ જણાવે છે કાવ્ય આ વૃતાન્તને સમર્થન આપે છે, પાટણના (શ્રીપ્રફ્લાદનમન્તરણ વિરત વિશ્વોપકારવ્રતમ) રાજાઓને શત્રુઓ સામેના વિગ્રહમાં ધારાવર્ષ [‘સ્વાધ્યાયમાંથી સાભાર ઉદ્દધૃત. III inIIIIIII, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy