SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ou તેમાં જો ભગવાન પાર્શ્વનાથના મખની પ્રતિષ્ઠાવિદ્વાન હતા, છ દનાના આધારસ્થ ભસમે કરાવે અને તેના સ્નાત્ર-જળથી સ્નાન કરે તે। આ રાગ દૂર થાય.” હતા, બધી કલાઓને મજ્ઞ હતા અને કુમારામાં અગ્રણી હતેા, તેણે પેાતાના ભત્રીજા સામિસંહને ( ધારાવર્ષના પુત્ર) શાસ્ત્રોમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરાવ્યું હતું. મુનિના વચનાનુસાર તેણે નગર વસાવી તેમાં એક વિહાર પણ બંધાળ્યા, જેમાં સ્થાપેલ પ્રતિમાના દર્શીન તે પ્રતિદિન પેાતાના મહેલના ગવાક્ષમાંથી કરતા હતા. આ સિવાય તેણે શ્રીચંદ્રપ્રાભાક્રિપ્રસાદો પણ મંધાવ્યા હતા. આ કથા આપવાના ઉદ્દેશ જૈન ધર્મનુ` મહત્ત્વ દર્શાવવાને પણ હાઈ શકે, પ્રખ ધ પ્રહૂલાદનને જૈન ધર્માવલખી ગણાવે છે. ચંદ્રાવતીના પરમાર રાજા શૈવધમી હતા, તે સુવિદિત છે. તે અન્ય–ધમાં પ્રત્યે ઉદાર વલણ ધરાવતા હશે, એવું આ વૃત્તાન્ત પરથી ફલિત થાય છે. આ ધર્મ તરફના વલણથી અને કાર્યાંથી જૈન-પ્રખ`ધા તેની પ્રશસ્તિ કરે, તે સ્વાભાવિક છે. પેાતે સંસ્કૃતને વિદ્વાન હુંતેા. ઉપરાંત ઉત્કૃષ્ટ સર્જન-પ્રતિભા ધરાવતા હતા. ગુજરાતના રાજકવિ સામેશ્વરે તેની સિદ્ધકવિ તરીકે પ્રશંસા કરી છે. Jain Education International હું દેવી સરસ્વતી કે સ્વર્ગની કામધેનુ સાક્ષાત્ પ્રહ્લાદનને આકાર ધરી પૃથ્વી ઉપર અવતરી હાય' તેવું લાગે છે, પાથ પરાક્રમવ્યાયોગ’ નામે સંસ્કૃત નાટક તેની જાણીતી રચના છે. આચાય ભરતે ‘નાટયશાસ્ત્ર’માં રૂપકાના જે દશ પ્રકાર વર્ણવ્યા છે, તેમાંનુ વ્યાયેગ પ્રકારનુ આ રૂપક છે. આબુ પર અચલેશ્વરના પ્રતિષ્ઠા મહેાત્સવ પ્રસ ંગે તે ભજવાયું હતું. રૂપકના પ્રારંભમાં કવિ પેાતાની કાવ્ય–શૈલીના ગુણાના નિર્દેશ કરે છે, જેમાં પ્રસાદ, સમતા અને સમાધિ મુખ્ય છે. પ્રહૂલાદનનું વિદ્યાપુરૂષ તરીકેનું પાસુ સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે, માત્ર રાજકાર્યોંમાં જ વ્યસ્ત ન રહેતાં વિદ્યાકીય-પ્રવૃત્તિઓમાં પણ તે રસ લેતે હતા. તેના સમય દરમ્યાન ગુજરાતમાં હેમચંદ્રાચાય અને તેમના શિષ્ય સમુદાયે જ્ઞાનન્ત્યાત પેટાવી હતી. પ્રહ્લાદન પણ આ વાતાવરણથી સાવ અલિપ્ત કેમ રહી શકે ? તે તત્કાલીન ગુજરાતના નામી આચાર્યાં અને રાજકારણીઓના સંપર્કમાં રહેતા હશે. પાલણપુર પણ પાટણની જેમ વિદ્યાવૃદ્ધિનુ કેન્દ્ર અને તે માટે તેણે અનેક વિદ્વાનો,નામાં આચાર્યાને આકર્યાં. તથા શાસ્ત્રો રચવા, લખવાની સુવિધાઓ કરી આપી, તે માત્ર વિદ્યાનુરાગી હતા એવુ નથી. સ્વયં સમ આ સિવાય જલ્હેણુની ‘સૂક્તિમુક્તાવલી' અને શાઙ્ગ ધરપદ્ધતિમાં પ્રäાદન કે પ્ર લાદનને નામે ઉદ્ધત થયેલાં પંઘો જોવા મળે છે. કવિ સામેશ્વરે ‘કીર્તિ કૌમુદી’ની કવિવણુ - પ્રહ્લાદનની કવિપ્રતિભાને ભવ્ય અંજલિ અપી છે, જેમાં તેને ‘સરસ્વતીના પુત્ર' તરીકે અને વિજયશ્રીના સ્વામી' તરીકે ખિરઢાવ્યા છે, લેાજ અને મુજના કરુણ વૃત્તાન્ત પર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy