SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ü ખાડા પાડી તેમાં પાણી ભરવું. તેથી પાણી ઢાળાવ તરફ વહી જશે અને ગાળાની અધ નીચેના ભાગમાં ખાડાવાળા ભાગમાં પાણી ભરશે! તે રહેશે જ નહિ. સ્થિર ગેાળામાં ન રહેતા ફરતા ગાળામાં તા રહે જ કેવી રીતે ? આજીમાજી જોરથી ઉડી પડે અને છંટકાવ જ થાય. છતાં સમુદ્રોમાં પાણી જળવાઈ રહે છે. નદીમાં અને સરોવરમાં પણ, એથી સાખીત થાય છે કે પૃથ્વી સ્થિર અને સપાટ છે. માણસને પવનને સુસવાટો-વાવાઝ ુ કેમ લાગતુ' નથી? વિષુવવૃત્તથી ઉપર ૧૦૦ માઇલ અને નીચે ૧૦૦ માઇલ એમ કુલ ૨૦૦ માઈલના પહેાળા વિસ્તારમાં કેાઈ પણ પૃથ્વી પર પશ્ચિમથી પૂર્વમાં ચાલતા જતા હાય અને તેની ગતિ કલાકના ચાર માઈલની હાય. (સામાન્ય રીતે આટલી જ ગતિ હાય છે) જ્યારે પૃથ્વીની ગતિ કલાકના ૧૦૪૦ માઇલ વિષુવવૃત્તના ઉપર– નીચેના ૨૦૦ માઇલના વ્હાળા વિસ્તારમાં હાય તા મુસાફર જે પૂર્વમાં જઈ રહ્યો છે, તેને કલાકના ૧૦૪૦ માઈલની જ સ્પીડ-ગતિના પવનના સામના કરવા પડે. કેમ કે પૃથ્વીની ગતિ કલાકના ૧૦૪૦ માઇલ હાય, પશ્ચિમથી પૂર્વ તરફ તે આટલી ગતિવાળી પૃથ્વી પર સામેથી પવનની ગતિ પૂર્વથી પશ્ચિમ લગભગ એટલી જ હાય. એટલે કે પૃથ્વીની ગતિથી વિરૂદ્ધ દિશામાં પવનની ગતિ હાય અને તેમ અનુભવાય એટલે પશ્ચિમથી પૂર્વ તરફ ચાલનાર માણુસની ગતિ કલાકના ત્રણ માઈલ અને સામેથી પવનના સુસવાટા લગભગ એક કલાકના Jain Education International જાય ૧૦૪૦ માઈલની ઝડપવાળા એટલે વાવોઓડા કરતાં પણ અધિક છતાં તે ફેકાઈ જતા નથી પર ંતુ સ્થિર રીતે ચાલી શકે છે. પૃથ્વી ૧૦૪૦ માઈલની ગતિને લીધે પૃથ્વી પર ઉભેલા કે ચાલતા મુસાફરની પણ એટલીજ ગતિ હાય, જો આટલી બધી તેની ગતિ હાય તા મુસાફરને કેટલેા બધા જોરદાર પવન લાગે મુસાફર ધરતી પર રહી શકે નહિ, ઉડી જ જાય. એટલે પરિણામે માણસ ઉડી જ માણસ પૃથ્વીને વળગી કે ચાંટીને રહેલા પદ્મા નથી (જેમ ઝાડ અને મકાન છે તેમ) અને એ પગલાં વચ્ચે પણ ક્ષણભર માણુસ પૃથ્વીના સાંપ છેાડી દે છે, એટલામાં પૃથ્વી કેટલાક મીટર આગળ નીકળી જાય. આ પ્રકારની પૃથ્વીની ગતિ હોય તે માણસ એક કલાકમાં પશ્ચિમથી પૂર્વ તરફ ત્રણ માઈલ આગળ જવાને બદલે–માણસની પીઠ પાછળના ૧૦૩૭ માઈલ પરના કોઈ સ્થળ પર માણસ ઉભા રહે કેમ કે પૃથ્વી એક કલાકમાં ૧૦૪૦ માઈલ પશ્ચિમથી પૂર્વ તરફ આગળ નીકળી ગઈ હેાય જ એટલે કે પૃથ્વીની કાઈ પશ્ચિમથી પૂર્વ ગતિ છે જ નહિ. પૃથ્વી ફરતી નથી પરંતુ વાસ્તવમાં પૃથ્વી સ્થિર છે. બાણાવળી :—કોઈ એક બાણાવળી પૃથ્વી પર વિષુવવૃત્ત પર પૂર્વ તરફ મ્હાં રાખી પેાતાનું તીર ચાક્કસ પ્રમાણની શકિતથી પૂર્વ તરફ છેડે છે. તીરપેાતાના સપર્ક માણસ સાથેના–પૃથ્વી સાથેના છેડે છે અને પાંચ સેકડ પછી ૦૫ માઈલ પર પૃથ્વી પર તે તીર પડે છે પરંતુ પાંચ સેકન્ડમાં તે પૃથ્વીની ગતિ ૧૫ માઈલ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy