SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ્રી ઉપલબ્ધ છે. જૈનસમાજ સાધન– સંપન્ન છે, શિક્ષિત છે. જાગૃત છે. માનવ– જાત પ્રત્યેની પેાતાની ફરજોથી સભાન અને સચિ'ત છે. વિજ્ઞાનને ભયજનક બનતાં અટ કાવવા, તેની કલ્યાણકારી શક્તિઓને વેગ આપવા આપણે ઘણું કરી શકીએ. માકી કાંટા પાછે તેા ફરશે નહી. માણસ હવે શિખેલું ભૂલીને ડાહ્યોડમરા થાય તે નહી' અને, દુષ્ટોના પરિબળા મજબૂત છે તે સંરક્ષણના, સજ્જનાના કિલ્લા મજબૂત બનાવવા' સિવાય બીજો કોઈ માગ નથી! એને જ આપણે સમ્યક્ જ્ઞાન કહીએ છીએ. ખગાળ ક્ષેત્ર ભારે ઉત્તેજનાત્મક છે. ખગાળ દઈન અને વિચાર મનના અતિ ઊ'ડાણને સ્પર્શી શકે છે. એની કલ્પનામાં ફિલસૂફીનુ જોર છે. અન તને ** ખગાળશાસ્ત્ર માનવીના ઇતિહાસનુ જુનામાં જુનું શાસ્ત્ર છે. ખગાળના નિરીક્ષણે જ તમામ વિદ્યાઓ વિકસાવી છે, વિશ્વ સંસ્કૃતિએ ખગેાળની ઋણી છે. માત્ર ગણિત કે વિજ્ઞાન નહી, માનવની કવિતા પણ આકાશી પદાર્થાએ પ્રેરી છે. ચંદ્ર, શુષ્ક પહાડી પ્રદેશ નથી, એ તે છે! અત્યારેય તેમ બન્યું છે, હજી વધુ સંયમિત માનવ-હૈયાની એષણાને વાચા આપતી શીતલ માનવ–જાત સ ́પૂર્ણ ડાહી ન થાય તેા પણ તેનું ગાંડપણ સીમિત બની શકે એમ અનાવી શકાય. સરવણી છે. Jain Education International ખ્યાલ, અનેક વિશ્વના ખ્યાલ, સંયમના અલગ પરિમાણેા, અતિ દૂરની નિહારિકાએ અને તારા વિશ્વા, બ્લેક હેાલ (શ્યામ ગત) વગેરે ભારે રહસ્યમય ખાખતા છે. બુદ્ધિને આહ્વાન રૂપ છે. નવા સિદ્ધાંતા અને વિચારાને તે ક્ષેત્રમાં મોટા અવકાશ છે. આપને સૌને ખગાળ જેવા બહુલક્ષી વિદ્યામાં રસ લેવા બદલ હું વંદુ છું, રજા લઉં છું. અને સમજવા જેવી વાત ! ! ! વિચારો, તર્યું અને સમજણુને વિવેકપૂર્વક વપરાય નહી તે સ્વચ્છ દવાદના વિકાસ થાય તેથી જ્ઞાનીએની નિશ્રાએ વિવેકબુદ્ધિની કેળવણી કરવા પ્રયત્નશીલ થવુ. For Personal & Private Use Only આભાર. www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy