SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન નિર્દોષ પણ છે, એની અવગણના કેમ થાય ! વિજ્ઞાન શબ્દની સૂગ ન રખાય. શાસ્ત્રીયતાના પ્રચારક એટલે કે વિજ્ઞાન વિરોધીઓએ છેલ્લાં થોડા વરસોથી વિજ્ઞાનની પરિભાષાના ખાટો ઉપયોગ કરવા માંડયા છે. વિજ્ઞાનના તર્કની મદદથી વિજ્ઞાનની એબ્સડીટી' મનાવાય છે. તેએ આઈનસ્ટાઈનને ટાંકે છે. ખીજા' વાકયા લે છે. કયારેક તેા ડાન વીકઝોના યુદ્ધ જેવું લાગે છે. કારણ કે વિજ્ઞાન કોઈ વસ્તુ નથી. એ માત્ર જ્ઞાનની ભાવના છે. એની સામે લડવાના શે। અથ` ? ફરી પથ્થરયુગમાં જવું છે ? પેાતાના મતગ્યે કે પેાતાની થીયરીને સાચી કરાવવા જો અવિશ્વસનીય વિગતા કે કહેવાતા ચમત્કારોના, આશ્રય લેવાય, તેા પ્રચારના પાયા કાચા રહી જાય છે, કોઈ વિદેશી– સામયિકમાં કાઇક લેખ હાય કે પાતે શુક્રના ગ્રહમાં ગયા. જે જોયું તેનુ વર્ણન તે કરે છે. કેઈ રશિયાના એકાદ ચેગીને નામે ભૂત-પ્રેતના ફોટાની વાત કરે છે, આ બધી વિગતે પર અનુમાનેા ન કરાય. આમ ચમત્કારા, અંધશ્રદ્ધા, વહેમે, માન્યતાઓ, ધાર્મિક સિદ્ધાંત તરીકે ખપાવવામાં આવે છે. ધમ એક ચીજ છે. વાર્તા ખીજી વસ્તુ છે. જો સત્યના ખેાજની માગે જવુ હશે, તા સહેજ કડક શિસ્તપાલક થવું પડશે. વૈજ્ઞાનિક સંશેાધક અને મેલી વિદ્યાના દાવા કરનારા બાવાએ અને ભગવાને તથા શાસ્ત્ર વચ્ચેના ભેદ પારખવા પડશે. Jain Education International ૧૩ આ ખામતમાં હું મહારાજ શ્રી અન્નયસાગરગણીના ઉલ્લેખ કરીશ. વર્ષાથી તેએ પાતાનાં મંતવ્યો અને વિચારા અગે ખુલ્લા મનથી કામ કરે છે. વિરાધી વિચારસરણીને પુરતું વજન આપે છે અને સત્ય તારવવાની કે શિષ કરે છે. મારી અહીંની ઉપસ્થિતિ એમના માનસિક ઔદાય ના ફળ રૂપે જ છે. અહી, ઘણા વિદ્વાનો માને છે કે– પૃથ્વી દડા જેવી ગોળ નથી, ફરતી અવકાશ વિજ્ઞાનનો વિકાસ દાવેશ થાય નથી, ગુરુત્વાકષ ણુ જેવુ કાંઈ નથી. છે, તેવા નથી, ચદ્ર પર આંકાઈ ગયું. નથી” વગેરે. આ માન્યતા સંબધે પુસ્તક લખાયાં છે. આ મામતમાં આપમાંથી ઘણા સ ંશાધન કરે છે. શકાએ વ્યક્ત કરી છે, તે સારી વાત છે. એને અથ એ થાય કે આપને સમજાવવામાં આવે, અથવા તેા આપને કેાઈ સમજાવી શકે તે, આપ આપના મતવ્યમાં ફેરફાર કરવા તૈયાર છે. મારે એક-એ મુદ્દાએ! રજૂ કરવા છે. એક તે પશ્ચિમના ખ્રિસ્તી સમાજના બે-ત્રણ ટકાના રૂઢિચુસ્ત મ તથ્યેા પર આધાર નહી રાખવા જોઇએ. બાઈબલમાં સાત દિવસમાં ઈશ્વરે સૃષ્ટિ સરજી, એવી તેમની માન્યતા ઉત્ક્રાંતિના સિદ્ધાંત વડે છિન્ન-ભિન્ન થઇ એટલે, તેએ ઉત્ક્રાંતિ વિરુદ્ધ બળાપો વ્યક્ત કરે છે. પૃથ્વી ફરે છે.” એવું કહેનાર વિદ્વાનને એ લેાકાએ જીવતા સળગાવ્યે છે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy