SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણ કરે છે. હવે કોઈ ગાળેા પડે છે ત્યારે પૃથ્વી પર પડતાં પહેલાં વચમાં જ થાળી ધરી દેવામાં આવે તે તે ગેાળાને થાળી ધારણ કરી દેશે; ગાળા નીચે પડશે નહિ અથવા વચમાંથી જ કોઈ હાથમાં ઝીલી લે તેા પણ ગાળા પૃથ્વી પર પડશે નહિ. એટલે કેઈ વસ્તુ પૃથ્વી પર પડે છે. તે પેાતાના વજનથી પડે છે અને પૃથ્વી-ગાળાના પડવાની ક્રિયાના માર્ગમાં આવતી હાવાથી અવરોધ રૂપ છે અને તેથી ગેાળાને ધારણ કરે છે. જો પૃથ્વી ગુરુત્વાકષ ણુના નિયમને લીધે દરેક વસ્તુને પેાતાના મધ્યબિંદુ તરફ ખેંચતી હાય તેા લેખડના ગાળેા હાથમાં રાખે. તેની થેાડી નીચે પહેલેથી જ એક થાળી પકડી રાખીએ અને તેની નીચે પૃથ્વી હાય તા ગાળા છેડી દેતાં થાળીમાં પડશે. ગેળા અને પૃથ્વી વચ્ચેનુ જે ગુરુત્વાકષ ણુ કહેવામાં આવે છે તે શું થાળીના વચમાં આવવાથી અદૃશ્ય થયું? જેમ થાળી ગાળાને ઝીલી લે છે તેમ વિશાળ પૃથ્વીનું પડ દરેક વસ્તુને ઝીલી રાખે છે, એ ઝીલી રાખવાના–ધારણ કરવાના- પૃથ્વી અવરોધરૂપ હાવાથી સ્વભાવ છે એમાં કઈ ગુરુત્વાકષ ણુ હોય તેવુ માલુમ પડતું નથી. ૩૨ છે. પૃથ્વી સ્થિર પ્રકાશમાં' જણાવ્યુ તેમ:- જો કોઈ લાકડાના ગેાળાને ઉત્તર દક્ષિણ આરપાર એક ખારૂ પાડવામાં આવે અને તેમાંથી ઉત્તરના છેડાથી એક ગાળી નાંખવામાં આવે તે તે ગાળી દક્ષિણ છેડા તરફ બહાર અવકાશમાં પડશે, અહી હુવે Jain Education International લાકડાના ગાળાને પૃથ્વી સમજી લેવી, એટલે પૃથ્વીમાં પણ ઉત્તર-દક્ષિણ ખારુ પાડવામાં આવે અને લાખડના મોટા ગેાળા ઉત્તર તરફથી એ આકારામાં નાંખવામાં આવે તે દક્ષિણ તરફ અવકાશમાં બહાર નીકળી જાય તેા પૃથ્વી એ ગુરુત્વાકર્ષણના નિયમના આધારે લેખડના ગાળાને પકડી કેમ ન રાખે ? મતલખ ગાળાને ખારામાંથી આરપાર પસાર થવાને કોઈ અવરોધ નથી. એટલે પસાર થઇ જાય છે, જ્યારે વિશાળ પૃથ્વીનું પડ અવરોધ કરે છે, માટે વસ્તુઓ પેાતાનાજ વજનથી પૃથ્વી પર પડે છે. એમાં કાઇ ગુરુત્વાકર્ષણ જેવું કંઈ છે જ નહિ. પ્રવાહી પદાર્થો : નીચે પડે ત્યારે એ જ સિદ્ધાંતે પડે છે કેમ કે પ્રવાહી પદાથ નું ચાક્કસ માપનું વજન જેટલુ' થાય તેટલાજ માપમાં વાયુના પુદ્ગલેાનું વજન ઘણું ઓછુ થાય અને પ્રવાહી પદાથ પડતાં પણ આજુબાજુના વાયુના પુદ્ગલા ભેદાઈ જઈ પસરી જાય છે અને જ્યાં અવકાશ થતા જાય તે અવકાશ વાયુના પુદ્ગલેાથી ભરાત જાય એટલે પ્રવાહી પદાર્થોં પણ પડે તે પાતાના જ વજનથી પડે છે, અને પૃથ્વીના અવરોધ હાવાથી પ્રવાહી પદાર્થોં આગળ ન જાય અને તેથી પૃથ્વીથી ઝીલાઇ રહે છે. પડે છે. પ્રયોગા એક તપેલામાં પેપણી ઉંચાઇ સુધી પાણી ભરો. તેમાં લાખડના ગાળા ઉપરથી મુક વામાં આવશે તે તળીએ જઈને બેસી જશે. અને ગેાળાનુ` કદ જેટલું છે તેટલા જ માપતું પાણી તપેલાની દીવાલ પર ચારે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy