SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ પ્રકાશક તરસ્થી મહા મંગલકારી શ્રી જિનશાસનના સનાતન સર્વ હિતકારી સત્યને વર્તમાન વિજ્ઞાનવાદની અંજામણી છાયા તળે ભાન ભૂલેલા જગતને ઓળખાવની મંગળ સેવા કરવાને શુભ પ્રયન દેવ-ગુરૂ-કપાએ અમને સાંપડે છે, તે અમારે મન અત્યંત આનંદ ભય ગૌરવની વાત છે. છે. અમારે મંગળપ્રયાસના મુખ્ય અંગ તરીકે ભૂગોળ-ખળના પાયાના સિદ્ધાંતની અસાપ્તા સાબિત કરવા રૂપે પરમપાવન શ્રી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ગેહમાંશા વણિત જંબુદ્વીપની પ્રમાણબંધ (રકેલ માપથી) રચના દ્વારા જગતને સનાતન સત્યને પરિચય આપવાનો છે. તે , કાર . . . . ! . . આ અંગે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના પટ્ટ પ્રભાવક પૂ. અક શ્રી ચંદ્રસાગર સુરીશ્વરજી મ. સા.ના પરમ વિનેય તમૂતિ પૂ. ઉપાશ્રી ધામ સાગર છે. મ.સા.ના શિષ્ય પૂ, ૫. મુનિશ્રી અભયસાગર છે. મ. ગણિવર્ય શ્રીએ છેલ ૪૫ વર્ષથી નવયુગીન શિક્ષિત જનતાને ધર્માભિમુખ કરવા વર્તમાન કાલીન ભૌતિકવાદના પાયાને હચમચાવવા આત્મા, પુનર્જન્મ, વર્ગ, નરક આદિ બાબતેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા ભૂગોળ-ખોળના સિદ્ધાંતે પાયાથી કલ્પના–પ્રચૂર અને ધારણામય છે, તે સાબિત કરવા ભગીરથ પુરુષાર્થ પ્રારંભે છે : - તેના ફલ સ્વરૂપે આજ સુધીમાં ગુજરાતીમાં ૧૫, હિન્દીમાં ૧૨, અંગ્રેજીમાં , સંસ્કૃતમાં ૪ પુસ્તિકાઓ અને અનેક પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજો અને યુનિવસીટીઓમાં સરળ શૈલીમાં વાર્તાલાપની પદ્ધતિએ વૈજ્ઞાનિક રીતે સચેટ રજુઆત અનેકવાર કરેલી કે. પૃથ્વી ખરેખર ગોળ નથી. તેમજ ફરતી નથી. એપેલે ચંદ્ર ઉપર ગયું નથી. છે. આ ઉપરાંત ભારત અને ભારત બહાર રશિયા, અમેરિકા, જર્મની, કાંસ, ઈંગ્લેન્ડ, ચીન, જાપાન આદિ વિદેશમાં અનેક પ્રખ્યાત ભૂળ-ખોળની શેાધ-સંસ્થાઓ વિદ્ધાને. જિજે અનેક વૈજ્ઞાનિકો સાથે રૂબરૂ તેમજ પત્રવ્યવહાર દ્વારા તટસ્થ રીલિએ મેળવેલ ભાવીશ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy