SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨. રેમના પાદરીઓ (Latin fathers) પૂર્વ જન્મના સિદ્ધાન્તને માનતા હતા, તેણે નિમિસિઅસ (Nonesius), સાઈનેસિઅસ એક ઠેકાણે લખ્યું છે, કે “જે આત્માઓને Synesius), અને હિલેરીઅમ (Hilarium) શરીર આપીને આ દુનિયામાં મેકલપણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાન્તનું વામાં આવે છે, તે જે અપરાધ કરે છે, સમર્થન કરતા હતા. તેથી તેની હવે પછીના જન્મની અવ- ૩. એરિસ્ટોટલે લખેલ છે. તે અવસ્થા બગડે છે, એની વર્તમાન અવપિતાને માટે હંમેશ નવાં નવાં વસ્ત્ર બનાવ સ્થાનું કારણ પણ તેના પૂર્વ કર્મો જ રહે છે. : ૪. ઓવિડ (0vid) નામના એક વિદ્વાને તેના નામ. ઉપરના વિદ્યાને નીચેના પુસ્તકમાં છે પાશ્ચાગે રાસ પર એક કવિતા લખી છે. તેમાં તેણે મૃત્યુને પુરાણું માતા તરીકે આલેખતાં 1 Reincarnation by walker p. 23 2 y' + છે લખ્યું છે, કે “તે હંમેશાં નવા નવા સ્વ- ૧ , p. 237 3 , , , , p. 27 રૂપમાં પ્રગટ થયા કરે છે.” * 4 Drydens translation in English. ૫. ઓરિજીન (Origin) જે એક કિશ્ચિયન 5 Reincarnation by walker p. 236| વિદ્વાન થઈ ગયે, ઈસ્વીસનની શરૂઆતમાં, તે _237 રરરર રરરરરર રરરરરર સુવિચા... ૨. શ્રી નવકાર આરાધનાનું હૃદય છે. આમાનું પાલન આરાધનાનો પ્રાણ છે. જ્ઞાનીની નિશ્રા મુખ્ય મસ્તિષ્ક છે. શુભકિયાં-ધર્માચરણ આરાધના, શરીર છે. ભક્તિમાં નિષ્ઠા પ્રાણ છે! વિનય શણગાર છે. નિખાલસતાની કેળવણી સ્વ-દોષદર્શન અને અંતર-નિરીક્ષણથી થાય છે. છ૭રરરરરરરર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy