SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ રીતે આછી હાય છે.ઉપરાંત જીવાત્મા ટાળામાં કે પરિવારમાં પેદા થઈ એકબીજાના નજીકમાં આવે છે, અને એ સબધને લીધે તેઓના બે જન્માની વચમાંના સમય એક સરખા પણુ થઈ જવાના સાઁભવ રહે છે. દરેક માણુસ તેના આત્મા સંબંધી બળના પ્રમાણમાં સુખ-દુઃખ ભાગવવાના પ્રમાણને ઘટાડવા કે વધારવાની જરૂર મુજખ જેવું વાવે છે તેવું જ લણે છે, કરે છે તેવુ પામે છે. યાતિષ પદ્ધતિમાં પણ પાંચમું સ્થાન પૂર્વ* જન્મ તથા ખારમુ` સ્થાન મૃત્યુ પછીની ગતિ ખતાવે છે. ચપટ-૫ જરિકા-Ôાત્રમાં લખ્યું છે. રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઉત્તરદક્ષિણ અયન અને વર્ષ એ સવાર વાર આવે છે, કાળ એ પ્રમાણે ક્રીડા કરી રહ્યો છે અને આપણુ' આયુષ્ય નાશ પામે છે. !! પુન જન્મ બાબત ડૉ. એની બેસન્ટ, બિશપ સી. ડબલ્યૂ. લેખિટરે પણ પાતાના ઘણા વિચારો વ્યક્ત કર્યાં છે; તથા આજના ઉદાહરણ તરીકે ચેાથા વગ`ના પચ્ચીસ વર્ષની ઉંમરે મરી ગયેલા એક છેાકાના “માત અને પુનર્જન્મની વચમાંના સમય” ૬૦૦ થી ૧૦૦૦ વર્ષ હાવાને બદલે કદાચ ૨૦૦ થી ૩૦૦ વર્ષ જ હાઇ શકે, તેમજ જ્યારે એક બાળક મરી જાય છે, વૈજ્ઞાનિકો પણ પુનર્જન્મને માનવા લાગ્યા ત્યારે ફરીથી જન્મ લેવા અગાઉ તે પણ થોડા સમય કામ ભુવનમાં જાય છે, અને મરણુ વખતની તેની ઉંમર તેમજ મનની અને સારા આચારની ટેવના પ્રમાણમાં તેના “માત અને પુનર્જન્મની મધ્યને સમય” થોડા મહિનાથી થોડા વર્ષોં સુધીના હાય છે. છે તથા સ ંશાધના કરીને રજુઆત પણ કરે છે અને ભારત તથા વિદેશમાં ઘણી સસ્થા પુન જન્મના કેસા શેાધી લેાકાને આશ્ચય માં મુકે છે. જુવાનીમાં મૃત્યુ પામનારને આત્મિક મળ ઉત્પન કરવાની તક મળતી નથી. કેટલાક માણસ ખાસ કરી ઘણી આત્મ સ્વરૂપતા (Spiritvality) પેદા કર્યા વગર લાંબુ જીવન ગુજારે છે, જે કારણથી બે જન્માની વચમાંના સમયની મુદ્દત કુદરતી સમય, તેમજ નીચલા માનસિક-ભુવનની અંદર અને ઉંચા માનસિક-ભુવનની અંદર થાણવાના સમય આવી જાય છે. કોષ્ટકમાં પહેલા વર્ગના લેાક, ખાસ કરી પેાતાના કામ અને માનસિક-શરીરીને ફેંકયા વગર કામ ભુવનથી પાછા ફરી સ્થૂળ-ભુવન પર જન્મ લે છે, અને દસમા-છેલ્લા વર્ગના લેાક પેાતાનાં પાપકર્માને લીધે દુનિયાથી ખેં'ચાયેલા રહે છે, પાંચમા વથી દસમા વર્ગ સુધીના લેકેાને ઉંચા માનસિક-ભુવનમાં ભાન સાથે જીવન હાતું નથી, પણુ જન્મ લેવા પહેલાં યાદદાસ્તની ફક્ત એક ચમક જ હાય છે. ક્રાષ્ટકમાં સરેરાશ ૬૦ વર્ષની સ્થૂળ જી દ્રુગી ભગવવાવાળા માણસ માટેના સમય આપવામાં આવ્યા છે. Jain Education International * પુનર્જન્મના સિદ્દાન્તને માનતા વિદ્યાના * ૧. ઈમરસન, કે જે ઇગ્લાંડના એક નામાંકિત વિદ્વાન થઈ ગયા, તે જીવનને સીડીની ઉપમા આપતાં લખે છે, કે “એવી સીડી ઉપર છે, ને નીચે પણ લખે છે કે કોઈ વાર આપણે ઉપર ચઢીએ છીએ, ને કાણ વાર્ નીચે ઉતરીએ છીએ, ” For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy