SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે સૂર્ય, ચંદ્ર તથા તારા વગેરે આ ખેંચાણ ગુરૂત્વાકર્ષણને કારણે નથી, પરંતુ પણ જ્યારે ખૂબ ઝડપથી ગતિ કરતા હોય છે. હવામાં લાગતા ધક્કાને કારણે જ હોય છે. ત્યારે આજુબાજુની હવામાં ધકકા લાગે અને સૂર્ય, ચંદ્ર, તારા આદિ ગતિમાન હોય તેના પરિણામે હવા ગતિમાન બને ને ગતિ ત્યારે જ આ પ્રકારનું ખેંચાણ ઉત્પન્ન થાય માન હવામાં તેની નજીક આવતા પદાર્થો છે, સ્થિર હોય ત્યારે થતું નથી, પૃથ્વી પણ પણ હવાની સાથે ખેંચાય. જો ગતિમાન હેય તે જ આ પ્રમાણે ખેંચાણ ઝડપથી ઉડતા એરોપ્લેનના પણ આ થઈ શકે પરંતુ પૃથ્વી સ્થિર હોવાથી આ પ્રમાણે તેની આજુબાજુની હવામાં ધક્કો લાગે પ્રકારનું ખેંચાણ કરી શકે નહિ. અને તેના પરિણામે ઓછા વજનવાળી વસ્તુઓ પણ શક્ય પ્રમાણમાં ખેંચાય, પરંતુ વર્તમાનકાળમાં વિજ્ઞાન-જગત અને ધાર્મિક જગતમાં આત્યંતિક વિરોધ અને સંધર્ષ જેવું દેખાય છે. ઉપાસના, અધ્યાત્મ-વિચાર, ધર્મ-કર્મ આદિની વાત આ અણવિકયુગમાં પુરાણી, સારહીન અને મ્યુઝિયમમાં મૂકી રાખવા જેવી કહેવાય છે. વિજ્ઞાન વડે અપાયેલા અસંખ્ય ભૌતિક સુખ-સમૃદ્ધિના સાધનેને પ્રાપ્ત કરી માનવની માનવતા લુપ્ત બની પાશવિકતામાં પલટાઈ રહી છે અધર્મને વ્યવહાર જાણે માનવને ધર્મ જ બની ગયો હોય તેમ સ્વીકારાય છે. ધર્મના અભાવમાં મનુષ્યના જીવનમાં કામવાદ, કામચાર, કામભક્ષ વિગેરે રૂપે સ્વચ્છવાદ ફેલાતે દેખાય છે. ખરેખર તો વિજ્ઞાન માત્ર ઈદ્રિય ગોચર વિષ સુધી જ સીમિત છે. માનવય જીવનનાં મૂલ્યને વિચાર તેની સીમાથી પર છે. KARI%20C967***720670202967 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy