SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આથી સાબિત થાય છે કે-લેહ નહિ, પક્ષીઓને આકાશમાં ઉડવા દે નહિ, ચુંબકમાં આકર્ષણ-શક્તિ છે, પરંતુ અને માણસોને ચાલવા માટે પગ પણ હિમાલય જેવડા મોટા પર્વતમાં ગુરૂત્વા ઊંચે કરવા દે નહિ. કર્ષણ શક્તિ નથી. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, વળી જે પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ શક્તિમાં નજીવો પવન પણ ઝાડના પાંદડાં હલાવે છે. ૧૦૦ માઈલ ઊંચે રહેલા પાંચ મણના જમીન ઉપર પડેલા કાગળના ટુકડાને કે પત્થરને નીચે ખેંચી લાવવાની શક્તિ હોય ઝાડના પાંદડાને ઉડાડે છે, તથા પક્ષીઓ તે નદીમાં વહેતા પાણીને વહેવા દેત જ આકાશમાં ઉડી શકે છે, અને માણસો ચાલવા નહિ, પરંતુ રિથર પકડી રાખત. માટે જમીનથી પગ ઉપાડી શકે છે, તે બતાવે વળી સ્થિર એવા તળાવના પાણીને છે કે પથ્વીનું કાઈપણ પ્રકારનું ગુરૂપવનની એક સામાન્ય લહરી પણ ત્વાકર્ષણ લાગતું નથી. હલાવે છે તે હલાવી શકત નહિ, અને વળી કેટલીકવાર એમ પણ જણાવવામાં પવનથી હાલી રહેલા પાણીને સ્થિર આવે છે કે જ્યારે આપણે ચાલુ ટ્રેનમાંથી કરી નાખત. નીચે ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઝાડ ઉપર રહેલા કોઈપણ પાંદડાં ટટ્ટાર આપણે જે જે દિશામાં ટ્રેઈન ચાલતી હોય ઊંચાં રહી શકતા નહિ, બધાં જ પાંદડાં તેનાથી અવળી દિશામાં ચાલવાનો પ્રયત્ન જમીન તરફ એકદમ ઝૂકી ગએલાં રહેત. કરીએ તે આગગાડી ( ટ્રેઈન)ના ગરવાભોંય ઉપર પડેલા કાગળના ટુકડાઓને S કર્ષણના કારણે ટ્રેઈનની ગતિની દિશામાં દિશામાં ખેંચાઈ છીએ, અને તેથી કઈવાર પવન ઉડાડી શક્ત નહિ અકસ્માત પણ થઈ જાય છે, અને આ રીતે જે પૃથ્વીનું ગુરૂવાકર્ષણ લગભગ ૨ આગગાડીની ગતિની દિશામાં ખેંચાવા માટે લાખ માઈલ દૂર રહેલા ચંદ્ર જેવા મોટા ટ્રેઈનનું ગુરૂત્વાકર્ષણ માનવામાં આવે છે. ઉપગ્રહને પણ છટકવા દઈ શકતું નથી. તે પરંતુ આને જે વિચાર કરીશું તે તે શું પવનને પોતાની પક્કડમાં રહેલા કાગળના ગુરૂત્વાકર્ષણ આગગાડીનું હોતું નથી, ઉભી ટુકડાને કે પાંદડાને ઉઠાવવા દે ખરું? રહેલી આગગાડીનું બિલકુલ ખેંચાણ થતુ પક્ષીઓને આકાશમાં ઉડવા દે ખરૂં ? તથા નથી, પરંતુ જ્યારે ખૂબ ગતિમાં હોય ત્યારે મનુષ્યને ચાલવા માટે પગ ઉંચે કરવા જ આ પ્રકારનું ખેંચાણ થાય છે. અને તે દે ખરું ? “ ખેંચાણ આગગાડીનું નથી પરંતુ આગચંદ્ર જેવા ઉપગ્રહને ૨ લાખ માઈલ ગાડીની ઝડપી ગતિના કારણે પવનના ઝપાદૂરથી પકડી રાખનાર પૃથ્વીનું ગુરૂવાકર્ષણ ટાના ધક્કાને કારણે જ ગાડીની ગતિની ! બળ જમીન ઉપર પડેલા કાગળના ટુકડાને દિશામાં ખેંચાણ થાય છે. સ્થિર ગાડીનું કે ઝાડના પાંદડાને પવનથી ઉડવા દઈ શકે આકર્ષણ કે ખેંચાણું બલકુલ હેતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy