SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આટલા : પ્રતિપાદન પછી પણ પાશ્ચાત્ય યુરોપિયનના હાથનેમાં ન હેાવાથી નકશા નં. ૧ અને તેની વિગત ગણનાને પાત્ર થતી નથી. આર્યાંની સંસ્કૃતિ અવલ દરજ્જો ભોગવતી હાત તેમાં શકા નથી. પુરાણ—કાળથી ભૌગોલિક તેમજ ઐતિહાસિક સાહિત્યના નકશે। એક અંગ બની રહ્યો છે, છતાં તેને યાગ્ય સ્થાન મળ્યું નથી; ખલ્કે તેની અવગણના કરવામાં આવે છે. ગ્ય ઇતિહાસકારોએ આપણા વેદ, પુરાણ્, કે, મહાકાવ્યેાના ભૂગોળ કે ઇતિહાસને ક્ષેત્રે ઉપયાગ કર્યો હોત અને એક-પક્ષી પલ્લુ નમાવી દીધા વિના જો નિષ્પક્ષ તાલ કર્યાં હાત, તે આજે જગતના સાહિત્યમાં—સ ંશાધનમાં કરાવે. સાહિત્ય-પ્રવત કે તેના અંગુલિ-નિર્દેશ ઋષિ મુનિઓએ આપેલી અઢળક સામગ્રીના પરિચય વિશ્વને કરાવવા એ વિષયના જ્ઞાતાની પવિત્ર ફરજ છે. એથી એ જાણુ થશે કે “ આર્યા અજ્ઞાની' નહેાતા અને ભારતની સ ંસ્કૃતિ સરવાણી, ઈ. સ. પૂર્વેથી પુષ્ટ થતી આવી Jain Education International છે;” ઋષિમુનિઓએ કરેલા જળ—સિ ચનથી એના વેલેા મજબૂત બન્યા છે. વિજ્ઞાનવાદના કારણે સાચુ જીવન—જે અમૃતમય છે, સ્વાધીન છે, ઘનિષ્ઠ છે, નિકટતમ છે, પરિશુદ્ધ છે, નિમ ળ છે, દોષમુક્ત છે, જાગ્રત છે, જ્યાતિષમાન છે, સુંદર–મધુર-લલામ અને અભિરામ છે, પરિપૂર્ણ` છે, સત્ય છે અને શાશ્વત છે, તેને આજના માનવ સાવ ભૂલી રહ્યો છે, અને વિજ્ઞાનવાદથી અંજાયેલ આજના બુદ્ધિજીવી માનવ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પર વિશ્વાસ કરી લૌકિક અને ભૌતિક જીવનને જીવન માની રહ્યો છે, શરીરને જ આત્મા માની બેઠો છે. ભાગ–રસના સુખને સવ સ્વ સમજે-માને છે; નામના એજ તેના વૈભવ મની રહ્યો છે, રૂપને જ સુંદરતા ગણે છે, શરીરબળને જ મળ કહે છે. સંતતિ-પ્રજાથી અમરતા માને છે, કીર્ત્તિ ને પુણ્ય કહે છે. અને પ્રવૃત્તિને જીવન મા સાકાર બનાવવામાં જ માનવ જન્તની સફળતા સિદ્ધ કરવાના સમજી બાહ્ય જગતની કલ્પનાને પ્રયાસે આદરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy