SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યના ભાગને મધ્યલોક અને નીચેના રસ-સ્પર્શ પરિણામ પામેલા પુદગલ છે ભાગને અધોલોક કહેવામાં આવે છે. જ્યાં રહેલા હોય છે તે ક્ષેત્ર મધ્યમલોકના જે માટે શ્રી ભગવતી-સૂત્રની વૃત્તિમાં નામે ઓળખાય છે. પૂ. આચાર્યદેવશ્રી અભયદેવસૂરિજી ઊર્વલોકમાં મુખ્યતયા પુણ્યશાળીમ. સા, લખે છે કે દેવો રહે છે, અધોલાકમાં મુખ્યતયા "माह चऽहो परिणामो खित्ताणुभावेण પાપાત્મા-નારક રહે છે, તેમજ મધ્યમને વરસી લેકમાં મધ્યમ પુણ્ય-પાપવાળા મનુષ્પો અને તિર્યંચો રહે છે. अमुभो अहोत्ति भणिओ . હવે રત્નપ્રભા નામની પ્રથમ નરક ગાણ તેણst " . ભૂમિની ઉપર જે બે સુલક પ્રતર છે, તેમાં उड्ढे उवरि जहि જ્યાં મેરૂ પર્વત છે તે મેરૂ પર્વતના કંધ सुभखित्तं खित्तओ अ दव्वगुणा । | સ્વરૂપ ૧૦૦૦ જનની બરાબર ઉપરના કુદકરિ મ ર લેખ તંગો ઉgશttત ભાગે જ્યાં મેરૂ પર્વતને પહોળાઈનો બરાબર મશગુમાવે વિત્ત છે મધ્યભાગ છે ત્યાં આઠ રૂચક પ્રદેશ છે. રિતિ વથાપકલવો. તેમાંના ચાર રૂચક પ્રદેશે ગેસ્તનાકારે બે भण्णइ तिरिअ विसाल ભુલક પ્રતરમાંના ઉપરના ભુલક પ્રતરમાં છે ગ ર તે નિરિવત્તિા તથા બીજા ચાર રૂચક પ્રદેશે નીચેના (બીજા) ક્ષેત્રના અનુભાવથી જ્યાં અશુભ પરિ. ક્ષુલ્લક પ્રતરમાં એમ અનુક્રમે ઉપર-નીચે ણામમાં પરિણત થયેલા હીન પુદગલો અને ૪ + ૪ = ૮ રૂચક પ્રદેશો વિદ્યમાન છે. અશુભઅધ્યવસાયવાળા જી આવીને રહેલ આ આઠ આકાશ પ્રદેશોને રૂચક પ્રદેશ હોય છે, તે કારણથી સમભૂતલાથી ૯૦૦ કહેવાનું કારણ એ છે કેયોજનથી નીચેની ભૂમિને અધોલોક કહે- હૈમધાતુ પાઠમાં ૯૩૮ મા નંબરના હરિ વામાં આવે છે. રીત મિત્રીત્યાં જો ધાતુ ઉપરથી - તે રીતે જ્યાં ક્ષેત્રના અનુભાવના રૂચક શબ્દ બનેલ છે. રોજ ચોક નક કારણે શુભ વર્ણ—ગંધ-રસ અને સ્પર્શમાં અર્થાત્ જે દેદીપ્યમાન હોય તેમજ ઘણે જ પરિણુત થયેલા પુદ્ગલે તેમજ શુભ-લેશ્યામાં ઈષ્ટ હોય તે રૂચક કહેવાય. પરિણત જ આવીને ઉત્પન્ન થાય છે તે આ વિશ્વમાં જેટલા પણ આત્માઓ છે કારણથી સમભૂતલાથી ૯૦૦ એજનથી તે બધાના–પ્રત્યેક જીવાત્માઓના લેકાકાશ ઉપરના લેકાંત–પર્વતના વિભાગને ઊદ્ગલોક જેટલા જ આત્મ-પ્રદેશ છે. ' કહેવામાં આવે છે. - સંસારમાં કર્માનુસાર પરિભ્રમણ કરી તથા મધ્યમ પરિણામ પામેલ, મધ્યમ રહેલ પ્રત્યેક–જીવાત્માઓના આઠ સિવાયના લેશ્યાવાળા જી અને મધ્યમ વર્ણ—ગંધ- બધા જ આત્મપ્રદેશે વિવિધ પ્રકારની કની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy