________________
આહીરણુ જે રીતે પગ પહેાળા કરીને ઉભી રહે તે આકારે ઉભા રહેલા તેમજ કૈડે મુક્યા છે એ હાથ જેણે એવા પુરૂષને સવ દિશામાં અનુસરનારા આ લાક અથવા વિશ્વ છે.
આ લાકાકાશના પગથી માથા સુધીમાં ૧૪ વિભાગ કલ્પવા આ પ્રત્યેક વિભાગને રજુ=રાજ કહેવાય છે.
નવમા રાજ ત્રીજા—ચાથા દેવલાકે, દશમા રાજ છઠ્ઠા દેવલાકે, અગીયારમા રાજ આઠમા દેવલાકે, બારમા રાજ ૧૧-૧૨
એક રાજનું પ્રમાણ જાણવા માટે એક દેવલાકે. તથા તેમે રાજ નવમા ગ્રેવેચકે રૂપક દૃષ્ટાંત બતાવતાં કહે છે કેપૂર્ણ થાય અને ચૌદમાં રાજ સિદ્ધશિલા પાસે અર્થાત્ લોકાંતે પૂર્ણ થાય છે.
K
એક હજાર–ભાર–પ્રમાણુ લેખડના તપાવેલા ગાળેા કાઈ શક્તિ-સ`પન્ન દેવ સવ “શક્તિથી અધાતિએ ફૂંકે અને તે ગાળા અવિરત–ગતિએ નીચે આવતા છ માસ, છ દિવસ છ, ઘડી અને છ પળ પ ́તના સમયમાં જેટલુ અંતર કાપે તેટલા અંતરને એક શજ કહેવાય છે. આ વાત રત્નસ થય પ્રકરણુમાં કહેલ છે.
આવા ૧૪ રાજ પ્રમાણુના આ કાશ રૂપ લેાક-પુરૂષના પગ-તલથી સાતમી નરક~ભૂમિના ઉપરના તલ સુધી આવીએ ત્યારે એક રાજ પૂરા થાય છે.
એવી રીતે છઠ્ઠી નરક પૃથ્વીના ઉપર તલે રાજ થાય.
મે
પાંચમી નરકની ભૂમિના ઉપર તલે રાજ પૂર્ણ થાય.
ચાથી નરક ભૂમિના ઉપર તળીયે ચાર રાજ થાય.
લાકાકાશના ત્રણ વિભાગને અનુક્રમે ઊવલાક, મધ્યલાક અને અપેાલાક કહેવા માટે હેતુ જણાવતાં શ્રી ક્ષેત્રલેાક પ્રકાશ ગ્રંથમાં પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. જણાવે છે કેલાકા-હોજાય ગયો મેવા, મધ્યાય ર્ધ્વમેટ્સઃ ॥ ઉર્ધ્વધ્યાધઃ થિતવાર્ પતિશ્યન્ત
Jain Education International
પહેલી નરકના ઉપરના તળીએ સાત રાજ પૂર્ણ થાય છે તેમ જાણવુ.
વળી આઠમા રાજ પહેલા—બીજા દેવલેકે પૂર્ણ થાય.
ત્રણ
ત્રીજી નરક ભૂમિના ઉપર તળીયે પાંચ રાજ પુરા થાય.
શ્રીજી નરક ભૂમિએ છ રાજ પુરા થાય.
આ વાત શ્રી ક્ષેત્રલાકમાં સગ ૧૨ શ્લેાક ૮ થી ૧૪ માં છે.
રૂસ્યમી ॥ यवोत्कृष्टमध्यहीन - परिणामात्तथोदिताः ॥
લાકપુરૂષના ઉપર વચ્ચે અને નીચે રહેલ હાવાથી લાકના ત્રણ વિભાગને અનુક્રમે ઊર્ધ્વલાક, મધ્યલાક અને અધાલાક
કહેવામાં આવે છે.
અથવા તેા ઉત્કૃષ્ટ-મધ્યમ અને હીન પરિણામમાં પરિણત થયેલા જીવા અને પુન્દ્ગલેાની અનુક્રમે વિદ્યમાનતા–સ્થિતિ હાવાના કારણે લાક-પુરૂષના અનુક્રમે ઉપરના ભાગને ઊર્ધ્વલાક કહેવામાં આવે છે. તેજ રીતે
For Personal & Private Use Only
www.jainelibrary.org