SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Suit, મસા વૈદિક પરંપરા અને વર્તમાન વિજ્ઞાન દષ્ટિએ પ્રકાશ ગતિની સમાનતા લેખકઃ બટુક પંડયા ખરી મજીદ નાગરવાડ મહુવા ૩૬૪ર૯૦ પૂ. શ્રી સાયણઆચાર્ય હિંદુઓના પવિત્રતમ પ્રાચીન શ્રી દની એક ચાના ભાષ્યમાં જણાવ્યું છે કે – तथाच स्मर्यते" योजनानां सहस्र द्वे द्वे शते द्वे च योजने । ન નિષાબેન યમાન ! નમોડતું તે ” ભાવાર્થ–“હે સૂર્યદેવ નિમેષાર્ધમાં ૨૨૦૨ જન ચાલનારા આપને નમસ્કાર થાઓ.” એટલે સૂર્ય પ્રકાશની ગતિ અર્ધા નિમેષ (૮/૭૫ સેકંડ) માં ૨૨૦૨ જનની સૂર્ય પ્રકાશની ગતિ છે. શ્રી મહાભારત (શાંતિપર્વ અધ્યાય ૨૩૧) પ્રમાણે ૧ નિમેષ = ૧૬/૦૫ સેંકડ થાય છે. - તેથી અધાં નિમેષની ૮/૭૫ સેંકડ ગણી શકાય! ભારત સરકાર તરફથી પ્રકાશિત | સરકારી પુસ્તકના છાપેલ કેષ્ટક પ્રમાણે ૧ જન = ૯ માઈલ થાય. આ પ્રમાણે પ્રકાશની ગતિ ગણતાં વૈદિક પરંપરા પ્રમાણે ૧,૮૭૦૮૪ માઈલની ગતિ પ્રકાશની દર સેકડે થાય. કે જે ગતિ વૈજ્ઞાનિકે એ પ્રકાશની નક્કી કરેલ ૧૮૬૦૦૦ પ્રતિ સેકંડની ગતિ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. . આ ઉપર હજી વધુ ગંભીરપણે પ્રકાશ પાથરવા વિદ્વાને ભાવભર્યું નમ્ર આમંત્રણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy