________________
ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન !
- ધર્મક્ષેત્રોનો વહીવટ શાસ્ત્રીય નીતિ અનુસાર કરવો.
ભગવાનના સાચા પૂજારી તો શ્રાવક-શ્રાવિકા જ છે. આપણા ભગવાનની પૂજાનું બધું જ કાર્ય શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું.
પરિશિષ્ટ-3
• પૂજારીને રાખવો પડે તે દેરાસરની રક્ષા, સાફસફાઈ, દેખરેખ વગેરે બાહ્ય કાર્યો પર ધ્યાન આપવા પૂરતું જ.
દેરાસરોમાં મુનિમોની પ્રાયઃ જરૂર જ નથી. વડીલો, નિવૃત્તો જ ત્યાં જઈ હિસાબ-ચોપડા લખવા-જોવા-તપાસવા આદિનું કામ કરી શકે છે.
- વૈજ્ઞાનિક વિકાસના લાલ-પીળામાં અંજાઈ જાય તેવો જમાનાવાદી અમારો ટ્રસ્ટી કે વહીવટદાર ન જ હોય.
૪૨
સ્વામિવાત્સલ્યમાં રાત્રિભોજન, વિદળ ભક્ષણ, બરફ-આઈસ્ક્રીમ, બજારૂ ચીજો, બુફે-ભોજન જેવા રીતિ-રિવાજો ન અપનાવવા. યાદ રહેવું જોઈએ કે, આપણે ત્યાં ખાવાનો નહિ પણ ભાવપૂર્વક ખવડાવવાનો મહિમા છે. તીર્થસ્થાનો અને ધર્મસ્થાનોમાં નવરાત્રિના ગરબાઓ, જન્માષ્ટમીનો જુગાર, આશાતનાઓ, અભક્ષ્ય ભક્ષણ, અપેયપાન ન થાય તેમજ વિડીઓ,
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?