________________
ભગવા
૩૪. શિલા સ્થાપન પ્રસંગના ચડાવા - જિનમંદિરના શિલાથાપન વખતે નવગ્રહાદિ પાટલા પૂજન,
દિગપાલ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા પૂજનની રકમ - નવ શિલાના સ્થાપનની રકમ - આરતી-મંગળદીવા-શાંતિકળશની રકમ - ગુરુભગવંતના ગુરુપૂજનની રકમ
ઉપરોક્ત બધી રકમ દેવદ્રવ્યમાં જાય છે તે પ્રસંગનો કોઈ ખર્ચે તેમાંથી બાદ કરી શકાય નહિ.
- ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન, ધર્મશાળા વગેરે માટે શિલા સ્થાપન હોય તો તેમાં બોલેલી શિલાની રકમ તે-તે ખાતામાં વાપરી શકાય છે. આ પ્રસંગે પણ પાટલા પૂજન, આરતી-મંગળદીવો, શાંતિકળશ અને ગુરુપૂજનના ચડાવાની રકમ દેવદ્રવ્યમાં જ જાય છે. ૩૫. લઘુશાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન આદિ પ્રસંગનાં ચડાવા ચડાવા
કયા ખાતામાં ? ૧. કુંભ સ્થાપના, દીપક સ્થાપના, જ્યારારોપણનો દેવદ્રવ્યમાં ૨. નવગ્રહાદિ ત્રણ પાટલા પૂજનનો
દેવદ્રવ્યમાં ૩. પ્રભુ સ્થાપન, હાંડી સ્થાપન, શાંતિદેવી સ્થાપન, દેવદ્રવ્યમાં
દીપક સ્થાપનનો ૪. ઘી પૂરવાનો
દેવદ્રવ્યમાં ૫. પ્રભુ અભિષેક કરવાનો, કેસર પૂજા, પુષ્પ પૂજાનો દેવદ્રવ્યમાં ૬. પ્રભુ સામે થાળીમાં શ્રીફળ વગેરે લઈ ઉભા રહેવાનો દેવદ્રવ્યમાં ૭. ૧૦૮ દીવાની આરતી-મંગળ દીવો શાંતિકળશ
દેવદ્રવ્યમાં ૮. શાંતિધારા કરવાનો
દેવદ્રવ્યમાં ઉપરોક્ત બધી રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. આ રકમમાંથી પૂજનનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. ૩૪ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?