________________
- નવકારવાળી નવકારવાળી
જ્ઞાનખાતામાં પુસ્તક પોથી
પુસ્તક પોથી - દીક્ષાર્થીના દીક્ષા પછીનું
દેવદ્રવ્યમાં નામ જાહેર કરવાના. - નૂતન દીક્ષિતને સૌ પ્રથમ
દેવદ્રવ્યમાં વંદન કરવાનો - ગુરુભગવંતનું પૂજન કરવાની રકમ
દેવદ્રવ્યમાં - ગુરુભગવંતને કામની વહોરાવાની રકમ
દેવદ્રવ્યમાં - સાધુ-સાધ્વી વૈયાવચ્ચની રકમમાંથી વિહારાદિના સ્થળોમાં ઉપાશ્રય અને રસોઈ માટે ઉપયોગ કરી શકાય નહિ. ઉપાશ્રય અને રસોઈ આદિ માટે વ્યક્તિગત અથવા ચોખી રકમનો ઉપયોગ કરવો જોઈએ.
૩૩. સૂત્ર-ગ્રંથ વાચન પ્રસંગે બોલાવાતા ચડાવા *
કયા ખાતામાં ૧. કલ્પસૂત્ર વગેરે ગ્રંથ વહોરાવવાનો
જ્ઞાનખાતામાં ૨. ગ્રંથ સંભળાવવા માટે ગુરુભગવંતને વિનંતિનો જ્ઞાનખાતામાં ૩. જ્ઞાનની પાંચ વાસક્ષેપ પૂજા કરવાનો
જ્ઞાનખાતામાં ૪. જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાનો
જ્ઞાનખાતામાં ૫. જ્ઞાનનો વરઘોડો કાઢવાનો
જ્ઞાનખાતામાં ૬. ચિત્રદર્શન કરાવવાનો
જ્ઞાનખાતામાં ૭. જ્ઞાનપૂજન-ગ્રંથ/પુસ્તક પર ચઢાવેલું દ્રવ્ય જ્ઞાનખાતામાં ૮. જ્ઞાનદાતા ગુરુનું પૂજન કરવાની રકમ દેવદ્રવ્યમાં - જ્ઞાનખાતાની રકમ પ્રાચીન આગમાદિ સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથોને તાડપત્ર અથવા ટકાઉ, કાગળ ઉપર લખાવવા માટે, તેની સુરક્ષા માટે, છપાવવા માટે વાપરવી જોઈએ. પરંતુ પ્રવચન, વિવેચન સાહિત્ય, ધાર્મિક મેગેઝીન જેવા હિંદી-ગુજરાતી આદિ ભાષામાં છપાવવામાં એ રકમ ઉપયોગમાં ન લેવી જોઈએ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 33