________________
૧૮. જિનમંદિરના દ્વારોદ્ધાટનનો
દેવદ્રવ્યમાં ૧૯. જિનમંદિરમાં કંકુ થાપા કરવાનો
દેવદ્રવ્યમાં ૨૦. જિનમંદિરની ત્રણે દિશામાં મંગલમૂર્તિ સ્થાપના
દેવદ્રવ્યમાં ૨૧. જિનમૂર્તિ નિર્માણનો
દેવદ્રવ્યમાં ૨૨. ચૈત્યાભિષેકનો
દેવદ્રવ્યમાં ૨૩. પ્રભુની પ્રતિષ્ઠાનો
દેવદ્રવ્યમાં ૨૪. તોરણ બાંધવાનો
દેવદ્રવ્યમાં ૨૫. પ્રતિષ્ઠા વખતે ઘંટનાદ કરવાનો
દેવદ્રવ્યમાં ૨૬. મંગલ કુંભ સ્થાપનાનો
દેવદ્રવ્યમાં ૨૭. ૨૪ પ્રહર (૭૨ કલાક) દીપક સ્થાપનાનો દેવદ્રવ્યમાં ૨૮. મૂળનાયકાદિ પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાનો દેવદ્રવ્યમાં ૨૯. મૂળનાયક આદિ પ્રભુને હાર, મુકુટ, આભૂષણ પૂજાનો દેવદ્રવ્યમાં ૩૦. એક લાખ અખંડ અક્ષતથી સ્વસ્તિક બનાવવાનો દેવદ્રવ્યમાં ૩૧. પ્રતિષ્ઠા પછી પ્રથમ ભંડાર ભરવાનો
દેવદ્રવ્યમાં ૩૨. આરતી, મંગળ દીવો, પોંખણા કરવાનો
દેવદ્રવ્યમાં ૩૩. પ્રતિષ્ઠાચાર્યનું નવાંગી ગુરુપૂજન કરવાનો
દેવદ્રવ્યમાં ૩૪. ધારોદ્ધાટનના દિવસે અષ્ટપ્રકારી પૂજાનો
દેવદ્રવ્યમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી ઉપર બતાવેલા દરેક ચડાવાની આવક દેવદ્રવ્યમાં જ જાય છે. આ રકમમાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોના કોઈ પણ ખર્ચા બાદ કરી શકાતા નથી. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી દરેક કાર્યોના ખર્ચા વ્યક્તિગત લાભ આપીને, સાધારણ રકમમાંથી અને જિનભક્તિ-મહોત્સવ સંબંધી કરેલા ફંડની રકમમાંથી કરવા જોઈએ.
૨૯. રથયાત્રા-પ્રભુજીના વરઘોડા સંબંધી ચડાવા ૧. પ્રભુને રથમાં પધરાવવાનો, રથમાં પ્રભુને લઈને દેવદ્રવ્યમાં
બેસવાનો, પ્રભુજીના રથના સારથી બનવાનો ૨. રથમાં ડાભી-જમણી બાજુ ચામર વીંઝવાનો દેવદ્રવ્યમાં ૨૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?