________________
૨૩. પર્યુષણમાં જન્મવાંચન પ્રસંગે બોલાવાતા ચડાવાની વિગત ચડાવા રકમ
કયા ખાતામાં ? ૧. પ્રવેશ સમયે સકળ સંઘ ઉપર ગુલાબજળ છાંટવાની સાધારણમાં ૨. સંઘના મુનિમ-મહેતાજી બનવાની
સાધારણમાં ૩. સ્વપ્ન વગેરેના ચડાવા લેનારનું બહુમાન કરવાની સાધારણમાં ૪. ચૌદ સ્વપ્નોને ઉતારવાની-ઝૂલાવવાની
દેવદ્રવ્યમાં ૫. ચૌદ સ્વપ્નોને પુષ્પ-સુવર્ણ-મોતી વગેરેની દેવદ્રવ્યમાં
માળા પહેરાવવાની ૬. પદ્મસરોવર સ્વપ્ન સમયે ગુલાબજળ છાંટવાની દેવદ્રવ્યમાં ૭. સ્વપ્નોને માથે લઈ પધરાવવાની
દેવદ્રવ્યમાં ૮. પારણામાં પ્રભુજીને પધરાવવાની-ઝૂલાવવાની દેવદ્રવ્યમાં ૯. પારણા-પ્રભુજી સંબંધી દરેક લાભની
દેવદ્રવ્યમાં ૧૦. પ્રભુના જન્મ ખુશાલીના થાપાની
દેવદ્રવ્યમાં (દા.ત. ધૂપ-દીપક-ચામર-થાળી-ડંકા વગાડવાની) નોંધઃ સ્વપ્નોના ચડાવા બોલાવતી વખતે એની રકમ મુજબ અમુક રકમ સાધારણમાં કે અન્ય કોઈ ખાતામાં આપવી પડશે” આવું નક્કી કરીને ચડાવા બોલાવાય નહિ. સ્વપ્નો સંબંધી ચડાવાઓની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જાય છે. એનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ કરવો જોઈએ.
દેરાસરની વ્યવસ્થા, પરમાત્માની પૂજા અને સંચાલન માટે આ રકમનો ઉપયોગ કરી શકાય નહિ.
મુનિમજી-મહેતાજી બનવાની બોલી બોલતી વખતે જો ભગવાનના મુનિમ કે મહેતાજી બનવાની જાહેરાત થતી હોય તો તેની રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૩