________________
૪ - સ્વર્ગસ્થ પૂજ્યની પાલખીને ખભો આપવાનો.
૧-આગળ જમણી બાજુ ૩-પાછળ જમણી બાજુ અને
૨-આગળ ડાબી બાજુ ૪-પાછળ ડાભી બાજુ ૫ - આગળ દોણી લઈને ચાલવાનો. ૬ - ચાર ધૂપદાની અને ચાર દીપક લઈને ચાલવાનો. ૭ - પાલખી ઉપરની લોટી (કળશ) લઈ જવાનો.
૧ - મુખ્ય લોટી, ૨ - બાકીની ચાર અથવા આઠ ૮ - પાલખી સમયે ધર્મપ્રભાવક અનુકંપા દાન આપવાનો. ૯ - પૂજ્યના શરીરને અગ્નિદાહ આપવાનો. ૧ – જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ.
૨- ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં,
૩ - ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે. - જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ. - કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય.
અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુસાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુસાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ.
૯ જિનમંદિર સાધારણ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે.
૧૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?