SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ - સ્વર્ગસ્થ પૂજ્યની પાલખીને ખભો આપવાનો. ૧-આગળ જમણી બાજુ ૩-પાછળ જમણી બાજુ અને ૨-આગળ ડાબી બાજુ ૪-પાછળ ડાભી બાજુ ૫ - આગળ દોણી લઈને ચાલવાનો. ૬ - ચાર ધૂપદાની અને ચાર દીપક લઈને ચાલવાનો. ૭ - પાલખી ઉપરની લોટી (કળશ) લઈ જવાનો. ૧ - મુખ્ય લોટી, ૨ - બાકીની ચાર અથવા આઠ ૮ - પાલખી સમયે ધર્મપ્રભાવક અનુકંપા દાન આપવાનો. ૯ - પૂજ્યના શરીરને અગ્નિદાહ આપવાનો. ૧ – જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ. ૨- ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં, ૩ - ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે. - જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ. - કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય. અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુસાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુસાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ. ૯ જિનમંદિર સાધારણ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે. ૧૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy