________________
(૧૧૨) અવધૂ સો જોગી ગુરુ મેરા, ઈન પદકા કરે રે નિવેડા. અ. ૧ તરુવર એક મૂલ બિન છાયા, બિન ફૂલે ફલ લાગી; શાખા પત્ર નહીં કછુ ઉન, અમૃત ગગને લાગા. અ. ૨ તરુવર એક પછી દોઉ બેઠે, એક ગુરુ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરુ નિરંતર ખેલા. અ. ૩ ગગન મંડલકે અધબિચ કૂવા, ઉહાં હૈ અમીકા વાલા; સગરા હોવે સો ભર ભર પીવે, નગરા જાવે પ્યાસા. અ. ૪ ગગન મંડલમેં ગઉ બિહાની, ધરતી દૂધ જમાયા; માખન થા સો વિરલા પાયા, છાસે જગત ભરમાયા. અ. ૫ થડ બિનું પત્ર પત્ર બિનું તુંબા, બિન જીમ્યા ગુણ ગાયા; ગાવન વાલેકા રૂપ ન રેખા, સુગુરુ સોહી બતાયા. અ. ૬ આતમ અનુભવ બિન નહીં જાને, અંતર જયોતિ જગાવે, ઘટ અંતર પારખે સોહી મૂરતિ, આનંદઘન પદ પાવે. અ. ૭
(૧૧૩) સુહાગણ ! જાગી અનુભવ પ્રીત, સુહાગણ; નિંદ અનાદિ અજ્ઞાનકી મિટ ગઈ નિજ રીત. સુ. ૧ ઘટમંદિર દીપક કિયો, સહજ સુયોતિ સરૂ૫; આપ પરાઈ આપુહી, ઠાનત વસતુ અનૂપ. સુર કહો દિખાવું રહું, કહાં સમજાઉં ભાર; તીર અચૂક હૈ પ્રેમકા,લાગે સો રહે ઠોર. સુ ૩ નાદ વિશુદ્ધ પ્રાણ, ગિને ન તૃણ મૃગલોય; આનંદઘન' પ્રભુ પ્રેમકી, અકથ કહાની હોય. સુ ૪
* * *
*
---
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org