SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક આત્મા અત્યંત આનંદપૂર્વક તે નિમિત્તનો ઉપયોગ કરી તેનું આ સુખ ભોગવી શકે છે. - . અજકલગત કેસરી લહે રે નિજપદ સિંહ નિહાળી ' તિમ પ્રભુ ભક્ત ભવિલહેરે, આતમ શક્તિ સંભાળ...અજિત. ૪ : બકરાનાં ટોળામાં જ મોટા થયેલા એવા સિંહના બચ્ચાને પોતાના જેવા સિંહના દર્શનથી જેમ પોતે બકરું નથી પણ સિંહ છે તેમ ભાન શું થાય છે તેવી રીતે પ્રભુની ભક્તિ કરનાર ભવિ જીવ (ભવ્યાત્મા) પણ પોતાનામાં રહેલ પરમ્રાત્મા જેવી પોતાનો આત્મશક્તિને ઓળખીને તેને મેળવવા પ્રયત્ન કરે છે. પ્રગટાવવા પ્રયત્ન કરે છે કારણપદ કર્તાપણે રે, કરી આરોપ અભેદ; !! નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. અજિત. ૫ - અનન્ય કારણરૂપ અરિહંત ભગવંતના ગુણો ઓળખીને પોતાના સ્વરૂપની પૂર્ણતાનો ઈચ્છક આત્મા અરિહંત ભગવંત પાસેથી સમ્યગ્દર્શનાદિ અનેક ગુણો પ્રાપ્ત થવાની આશા રાખે છે. એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ સ્યાદવાદલ્સતા રસી રે, અમલ અખંડ અનૂપ . અજિત. ૩ * આવા પરમાત્મા પરમાનંદ સ્વરૂપ છે. તેમજ સ્યાદ્વાદમથી શુદ્ધ સત્તાના રસિયા એટલે તેમાં રમતા કરવાવાળા છે. તેઓ કર્મમળથી રહિત, અખંડાકાર અને અનુપમ-જેને કોઈની ઉપમા આપી ન શકાય એવા પ્રભુ છે. : : : : : : : આરોપિત સુખ ભ્રમ ટેબ્લો રે, ભાસ્યો અવ્યાબાધ - સમર્થ અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. • અજિત. ૭ હે ભગવાન! આપના દર્શનથી - ભેટો થવાથી જેમાં સુખ નહોતું. તેમાં સુખ માનીને બેઠો હતો, તે આરોપિત સુખનો ભ્રમ હતો, તે ટળી જ . ૧૨ I. વીર-રાજપથદર્શિની - ૨ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy